મંદિર તોડવા બાબતે આંખનો ડોળો ફોડી નાખ્યો
ભોજપરા વાદી વસાહતમાં મદારીઓ વચ્ચે જામી પડી વાંકાનેર: ભોજપરા વાદી વસાહતમાં રહેતા એક શખ્સ પર મંદિર તોડી પડાયાનો ખાર રાખી પથ્થર-મારાથી આંખનો ડોળો ફોડી નાખ્યાની ફરિયાદ થઇ છે ફરિયાદી જાલમનાથ બાકનાથ બાંભણીયા / વાદી (મદારી) (ઉ.વ. ૨૮) રહે. વાદી વસાહત…