કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ખૂનના મહિલા આરોપીનો જામીન પર છુટકારો

જાલી ગામમાં પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનનારને ગળે ટૂંપો દઈ પતાવી દીધાની ફરિયાદ હતી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીને કોર્ટમાંથી જામીન મળ્યા છે કોર્ટે મહિલા આરોપીની જામીન અરજી મંજુર રાખતા જામીન પર છુટકારો થવા…

નાણા ધીરધાર કેસમાં જામીન અરજી મંજુર

વાંકાનેર તાલુકાના નાણા ધીરધારના કેસમાં ચાર્જશીટ બાદ આરોપીની જામીન અરજી મંજુર કરી હતી.જેમાં વકીલ તરીકે એચ આર નાયક રોકાયેલા હતા. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી ગેલાભાઈ વિનુભાઈ સાપરાએ આરોપીઓ વિરુધ્ધ નાણાં ધીરધાર, ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અને…

બોગસ ટોલનાકા પ્રકરણ: ત્રણ આરોપીઓ જામીન મુક્ત

પોલીસ સ્ટેશનેથી: દિગ્વિજયનગરનો શખ્સ પીધેલ પકડાયો વાંકાનેર: હાઇવે ઉપર આવેલા વાંકાનેરના વઘાસિયા નજીકના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમા નામદાર વાંકાનેર અદાલતે ભાજપ અગ્રણી સહિત ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરવા આદેશ કર્યો છે. બામણબોર – કચ્છ હાઇવે ઉપર આવેલ વાંકાનેર તાલુકાના…

મેસરિયામાં શોભાયાત્રાનું સફળ આયોજન થયું

મહા આરતી કરીને સર્વે ભક્તજનોએ મહાપ્રસાદ લીધો શ્રી રામજન્મભૂમિ અયોધ્યા ધામમાં ભગવાન શ્રીરામચંદ્રજી પ્રભુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી… આ શોભાયાત્રા આખા ગામમાં ફરી હતી, ત્યાર બાદ શ્રી આપાજાલા ધામમાં ભગવાન શ્રીરામપ્રભુજીનું…

રામ મહોત્સવ અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી

ભાટિયા સોસાયટીમા નર્મેદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આયોજન વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરની ભાટિયા સોસાયટીમા નર્મેદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા અયોધ્યા નગરીમાં યોજાનારા રામ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રામભક્તોએ વિશાળ સંખ્યામાં જોડાઇને ડી .જે. નાં…

સરધારકા ચોકડીએથી દારૂ સાથે યુવાન પકડાયો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: વાંકાનેર નજીક આવેલ સરધારકા ચોકડી પાસેથી એક્ટિવા મોટર સાયકલમાં બે બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 715 લઈ ને નીકળેલા આરોપી કેતન રાજેશભાઈ અબાસણીયા નામના યુવાનને ઝડપી લઈ રૂપિયા 20 હજારના એક્ટિવા સહિત 20,715નો મુદ્દામાલ કબ્જે કરી સીટી…

પત્રકાર યાકુબભાઈ બાદીના પિતાનું ઇન્તેકાલ

ખેરવા ગામ ખાતે આજે જીયારત…. વાંકાનેર: મર્હુમની જીયારત આવતીકાલ સોમવારે ખેરવા ગામ ખાતે યોજાશે…. વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ. 90)નું શનિવાર બપોરના સમયે ઈન્તેકાલ/અવસાન થયું છે, જેમની આખરી સફર શનિવારે સાંજના નિકળતાં તેમના જનાઝાને બહોળી સંખ્યામાં…

વિકસિત ભારત સંકલ્પ યાત્રા લીંબાળા ગામે

આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓની માહિતી અપાઈ વાંકાનેર : ‘૨૦૪૭ નું ભારત એટલે વિકસિત ભારત’ આવા સંકલ્પ સાથે દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજયમાં પણ સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતા રથ પરિભ્રમણ…

દુકાનોના તાળા ફંફોળતો લપાતો-છૂપાતો પકડાયો

વાંકાનેર: સરતાનપર શેડ સેન્સો ચોકડી પાસે એક ઇસમ લપાતો છુપાતો બંધ દુકાનોના તાળા ફંફોળતો શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા પોલીસ ખાતાએ પકડેલ છે. સરતાનપર શેડ સેન્સો ચોકડી પાસે પહોંચતા એક ઇસમ લપાતો છુપાતો બંધ દુકાનોના તાળા ફંફોળતો શંકાસ્પદ હાલતમાં જોવામાં આવતા…

અયોધ્યા જઈને જીવ ગુમાવનાર એક વાંકાનેરવાસી

માં-બાપને કહ્યા વગર જ બાબરી મસ્જિદ ધ્વંશ વખતે અયોધ્યા પહોંચી ગયેલા વાંકાનેર: 1992માં જયારે અડવાણીજીની રથ યાત્રા નીકળી હતી અને ગામે-ગામથી ‘રામ મંદિરમાં એક શીલા અમારા ગામની પણ’ આંદોલનમાં વાંકાનેરમાંથી પણ ઈંટો એકઠી કરાતી હતી, ત્યારે વાંકાનેર આરોગ્યનગર બસ સ્ટેન્ડ…

Content Copying Forbidden !!

error: Content is protected !!