કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ગેલેક્સી હોસ્પિટલમાં કેશરીદેવસિંહનું સન્માન

સાંસદે હોસ્પિટલની સુવિધાઓને ખુબ જ વખાણી મુસ્લિમ સમાજનો અને મારા પરિવારનો વર્ષોથી સબંધ અને નાતો રહ્યો છે: સાંસદ વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગેલેક્સી ગ્રુપ સંચાલિત ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી., ગેલેક્સી સ્કુલ લિંબાળા તેમજ ચંદ્રપુર અને ગેલેક્સી…

તીથવામાં જમીન પચાવનાર વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ

વાંકાનેર: તાલુકાના તીથવા ગામે એક એકરથી વધુ જમીન પચાવી પાડનાર આરોપી વિરુદ્ધ વાંકાનેર મામલતદાર દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રેવન્યુ સર્વે નંબર 179 પૈકીની જમીન…

સગાઈ બાદ વર-કન્યા ભાગી જતા બખેડો

નવાપરા વિસ્તારમાં બનેલ બનાવમાં વેવાણને માર મારનાર ચાર વિરુદ્ધ ફરિયાદ વાંકાનેર : નવાપરા વિસ્તારમાં દીકરા-દીકરીની સગાઈ બાદ દીકરીપક્ષ દ્વારા લગ્ન ન કરવામાં આવતા હોવાથી વર-કન્યા ભાગી જતા આ બનાવ બાદ વેવાઈ-વેવાઈ બાખડી પડ્યા હતા અને દીકરી પક્ષના લોકોએ દીકરાપક્ષના વેવાણને…

તા.પંચા.પ્રમુખ ચૂંટણી: કહીં ખુશી કહીં ગમ

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ટૂંકા ગાળાનો ફાયદો જોયો ખુરશી પર બેસાડવામાં ફાળો કોળી સમાજ અને મુસ્લિમ ભાજપી બે સભ્યોનો પણ છે વજુભાઇ વાળા, ગુલમામદ બ્લોચ, મનજી માસ્તર, પરબતબાપા, જીતુ સોમાણી પોતાના સમાજના જાજા મતદારો ન હોવા છતાં રાજકીય કદ વધારી શક્યા…

પગ પર ટ્રકનું ટાયર ફરી વળ્યું

વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામ પાસેના તિરૂપતિ પેટ્રોલ પંપ પાસે ઢુવા નજીક રોડની સાઈડમાં ઉભેલા એક યુવાન અકસ્માતનો ભોગ બન્યો છે. આ બનાવમાં મળેલી વિગતો મુજબ દીપાભાઇ પરશુરામભાઈ ભીલ (ઉમર ૨૩) મૂળ (રહે.રાજસ્થાન)ના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફરી…

વાંકાનેરના બંને સાંસદ કૃપયા ધ્યાન આપે

લાંબાવાયેલી ટ્રેનોનો સ્ટોપ વાંકાનેરને મળવો જોઈએ વાંકાનેર: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ આપેલ માહિતી મુજબ લાંબા અંતરની 6 ટ્રેનો જે અમદાવાદ સુધી જ આવતી હતી, તે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનોની માત્ર જાહેરાત થઇ છે, હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન…

જવાહર નવોદય વિધાલય સમિતિની બેઠક મળી

ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદશ્રીઓનું આશ્વાસન વાંકાનેર: આજરોજ કોઠારિયા ખાતે આવેલ મોરબી જીલ્લાની જવાહર નવોદય વિધાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, કલેકટર તથા નવોદય વિદ્યાલય વિદ્યાલય…

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું

મૂર્તિઓની બનાવટમાં પીઓપી, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ કરશો તો જપ્ત થશે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડી મોરબીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં નીચે…

સિંધાવદર પાસે નદીમાં કોઈએ કેમિકલ ઠાલવ્યું

પ્રદુષણ બોર્ડના અધિકારીઓ પાણીનો નમૂનો લઇ ગયા આ પાણીનો ઉપયોગ ન કરવા અપીલ ટેન્કરના નંબર પણ ગ્રામજનો પાસે છે વાંકાનેર: તાલુકા સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઇ અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલ ટેન્કરને સાતપુલ નજીક નદીમાં ઠાલવી જતાં…

યાર્ડમાં માલ લાવનાર ખેડૂતોને સૂચના

વાંકાનેર: સેક્રેટરી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરે એક યાદીમાં જણાવ્યું છે કે આથી દરેક ખેડૂતોભાઈઓ, દલાલભાઈઓને જાણ કરવામાં આવે છે કે વરસાદી વાતાવરણ હોય અને આજ રોજ ગુગલમાં સર્ચ કરતા તા.૧૬/૦૯ ૨૦૨૩ ને શનીવાર થી વરસાદની શકયતા બતાવતુ હોવાથી ખેડૂતભાઈઓએ…

Content Copying Forbidden !!

error: Content is protected !!