કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ

વાંકાનેર : બાબાસાહેબની 133મી જન્મજયંતિની વાંકાનેરમાં 14મી એપ્રિલને રવિવારનાં રોજ (આજે) આંબેડકર ચોકમાં નવી તૈયાર કરવામાં આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું સવારે 9 વાગ્યે અનાવરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી આચારસહિંતાના કારણે કોઈ રાજકીય નેતાઓને આમંત્રણ અપાયું નહોતું. અનાવરણ પછી બાબાસાહેબ આંબેડકરની…

મંગળવારે હઝરત મીરુમીયા બાવાનો 101 મો ઉર્ષ

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા હઝરત સુફી સંત પીર સૈયદ મેરૂમીયા બાવાના ઉર્ષની દર વર્ષે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ આગામી મંગળવારના રોજ 101 માં ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, જે…

17મી એપ્રિલથી 26મી જૂન મળી વિશેષ ટ્રેન

વાંકાનેર: વાંકાનેરને એક નવી ટ્રેન મળી છે. મુસાફરીની માંગના જવાબમાં અને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા દરે વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ વિશેષ…

રાજકોટ બેઠક પર રૂપાલા સામે ધાનાણી ટકરાશે

છેલ્લી ત્રણ ચૂંટણીના આંકડા વાંકાનેર: લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાતની બાકી ચારેય બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનીય છે કે, રાજકોટ…

સમથેરવાના આધેડને અકસ્માત થતા સારવારમાં

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામના રહેવાસી એક આઘેડને નડેલ અકસ્માતમાં ઇજા થઇ છે જાણવા મળ્યા મુજબ સમથેરવાના રાજુભાઈ આલાભાઇ ગોગીયા (50) નામના આધેડ મોરબી તાલુકાના ખરેડા ગામ પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે…

વર્લી ફીચરના આંકડા બાબતે બે જણા પકડાયા

વાંકાનેર: અહીં પ્રતાપ રોડ ઝાલા હોસ્પીટલ પાસે એક્સીસ બેન્કની સામે બાતમીના આધારે મોરબી એલ.સી.બી. ખાતાએ વર્લી ફીચરના આંકડા બાબતે બે આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે. જાણવા મળ્યા મુજબ પ્રતાપ રોડ ઝાલા હોસ્પીટલ પાસે એક્સીસ બેન્કની સામે રોડ પર કલ્યાણ,…

દારૂની ભઠ્ઠીઓ પકડાઈ: ભીમગુડા અને વીરપરના આરોપી

વાંકાનેર: તાલુકાના ભીમગુડા અને વીરપરના શખ્સો સામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવવા અંગે તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરેલ છે, અલબત્ત ભઠ્ઠીઓ ઉપરના બંને દરોડામાં આરોપીઓ હાજર મળી આવેલ નથી. પહેલો દરોડો વીરપર ગામ સોરસગો તરીકે ઓળખાતી સીમ ખાણમાં પાડેલ હતો જ્યાં…

મિસ યુ મમી-પપ્પા લખી યુવાનનો આપઘાત

વાંકાનેર: તાલુકાના માટેલ નજીક સિરામિક ફેક્ટરીમાં કામ કરતા એક યુવકે ગત મોડી સાંજે મિસ યુ મમ્મી-પપ્પા ચીઠ્ઠી લખી કેનાલમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી હતી. ચાર બહેનો વચ્ચે એક જ ભાઈના મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર, માટેલ…

જાલીડા કારખાનામાં બેભાન થયેલા વૃદ્ધનું મૃત્યુ

આણંદપર ગામે પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલ દેવ પેકેજીંગ નામના કારખાનામાં કામ કરતા મૂળ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના વતની વાસુદેવભાઈ શિવધરભાઈ રામ ઉ.68 નામના વૃદ્ધ કોઈ બીમારી સબબ બેભાન બની ગયા બાદ સારવારમાં…

વાંકાનેરમાં ૧૦૧ દિકરીઓના સમુહ લગ્નની તૈયારીઓ

વાંકાનેર: વાંકાનેરના આંગણે આગામી મે માસમાં સર્વજ્ઞાતિ ૧૦૧ દિકરીઓના ત્રીજા સમુહ લગ્નના ભવ્‍ય આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમસ્‍ત હિન્‍દુ સેવા ગ્રુપ દ્વારા તેનું આયોજન થઇ રહ્યું છે. ૧૦૧ દિકરીઓના આ સમુહલગ્નમાં દિકરીઓને કરીયાવરમાં પણ ૧૦૧ વસ્‍તુઓ આપવામાં આવનાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!