જાલસીકામાં ગૌમાતાના લાભાર્થે ભવાઈ મંડળ
શનિવારે રાત્રે યોજાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે મોગલ ગૌશાળાના લાભાર્થે આગામી તા.16ને શનિવારે રાત્રે બાબુભાઇ કુંભારીયા વાળાનું ભવાઈ મંડળની રમત યોજાશે, આ ભવાઈ મંડળ નિહાળવા સૌ ગૌ ભકતોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લેખ/સમાચાર આપના ગ્રુપમાં share…