કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ભાવનાબેન અને જે. કે. પાટડીયા તરફથી જન્માષ્ટમીની શુભકામનાઓ

ભાવનાબેન અને જે. કે. પાટડીયા- વાંકાનેર સૌ શુભેચ્છકો મિત્રોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવે છે

દિગ્વિજયનગરમાં સાળા- બનેવી વચ્ચે ધડબડાટી

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં બનેવીએ સાળાને તથા પત્નીને લાકડી ફટકારી વાંકાનેર : અહીંની પેડક સોસાયટી–દિગ્વિજયનગરમાં રહેતા યુવાનના ઘરે આવેલા રાજકોટ રહેતા બનેવીએ પોતાની પત્ની કેમ બહાર ગઈ છે, કહી ધડબડાટી બોલાવી પત્નીને માર મારી વચ્ચે પડેલા સાળાને પણ લાકડીઓ ફટકારી જાનથી…

અકસ્માત સર્જનાર રિક્ષામાંથી દારૂ મળ્યો !

બારદાન ભરેલ છકડો રિક્ષાચાલક ભાગી છૂટ્યો: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી બારદાન ભરેલ છકડો રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાના ચાલકે એક મહિલાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલ મહિલાને ૧૦૮…

મચ્છુ-૧ માંથી ૨૦ તારીખથી પાણી છોડાશે

જયારે કેનાલની સફાઈ બાદ મચ્છુ-૨ નો ખેડૂતોને ૧૦ તારીખથી લાભ મળશે વાંકાનેર: મોરબી જિલ્લામાં આવતા ૧૦ ડેમ પૈકીના સિંચાઈનું પાણી પૂરું પાડતાં ડેમોમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આયોજન પૂર્વક આપી શકાય અને પાણીનો વધુમાં વધુ સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે, તે…

આઈ.ટી.આઈ.માં પ્રવેશની અંતિમ તારીખ લંબાવાઈ

૨૩/૦૯/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે વાંકાનેર: આઈ.ટી.આઈ વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશવર્ષ-૨૦૨3 ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્ર્રવેશ આપવાની પ્રક્રીયાની અંતિમ તારીખ –…

વાંકાનેર, ટંકારા તાલુકાને અસરગ્રસ્‍ત જાહેર કરો

પુર્વ ચેરમેન એપીએમસી વાંકાનેરની મુખ્‍યમંત્રી સહાય યોજના હેઠળ આવરી લેવાની માંગ વાંકાનેર : પુર્વ ચેરમેન એપીએમસી વાંકાનેર અને મહામંત્રી ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શકીલ પીરઝાદાએ રાજયના કૃષિ મંત્રીશ્રી, મોરબી જિલ્લા કલેકટરશ્રી અને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા…

નોંધો “રાજવીર હોસ્પિટલ”નું નવું સરનામું

વાંકાનેર: ડૉ. જયવીરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલનું સ્થળ બદલેલ છે. તેમની દરેક લાગતા વળગતાએ નોંધ લેવી… વાંકાનેરના જાણીતા ડૉ. જયવીરસિંહ ઝાલાની “રાજવીર હોસ્પિટલ” ના સ્થળે રીનોવેશન કરવાનું હોવાથી રાજવીર હોસ્પિટલનું સ્થળ બદલેલ છે. જ્યાં સુધી રાજવીર હોસ્પિટલનું રીનોવેશનનું કામકાજ પૂરું ન…

Content Copying Forbidden !!

error: Content is protected !!