પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ
તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશન મારફત થઇ રહી છે મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના રહેવાસી અને હાલમાં વાંકાનેરના લાલપર ગામે માવતરના ઘરે રહેતા ગુલનાઝબેન વસીમભાઈ ખોરજીયા જાતે મોમીન (૨૪)એ તેના પતિ વસીમભાઈ યુસુફભાઈ ખોરજીયા અને સસરા યુસુફભાઈ અમીનભાઈ ખોરજીયા રહે. બંને…