કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

24 કલાકમાં વાંકાનેર તાલુકામાં એક ઈંચ

છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વાંકાનેર: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે મોરબી જિલ્લામા પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો…

વાલાસણ પાસે દેશી દારૂ સાથે ધરપકડ

બાળકિશોર સાથે બે જણાની ધરપકડ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના ઝાપા પાસેથી બાઈક નંબર જીડે ૧૩ એકજી ૧૬૧૭ પસાર થઈ રહ્યુ હતુ જે બાઈકને રોકીને ચેક કરવામાં આવતા બાઈક ઉપર જઇ રહેલા શખ્સ પાસેથી ૬૦ લીટર દેશી દારૂ નો જથ્થો મળી…

તરકીયામાં ભેંસ ચરાવવા બાબતે માર પડયો

વાંકાનેર તાલુકાના તરકીયા ગામે ખરાબાની જગ્યામાં ભેંસો ચરાવવા માટે ગયેલા ભત્રીજાને તથા તેના કાકાને એક શખ્સ દ્વારા આ ખરાબો મારો વાળેલ છે, તેવું કહીને લાકડી વડે મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી કરીને ભોગ…

હથિયાર અને દારૂ સાથે મળી આવતા પ સામે કેસ

ધમલપર અને મિલપલોટ ચોકમાં દેશી દારૂ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. (1) વાંકાનેરમાં આરોપી રમેશભાઇ સેજુભાઇ વાઘેલા ધમલપર ગામે સ્મશાન પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. (2) વાંકાનેરમાં આરોપી લાભુબેન બાબુભાઇ…

યુવાન ભૂલથી કેમિકલ પી જતા સારવારમાં

વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર લાકડધાર ગામની સીમમાં યુવાન કેમિકલ પી જતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા. ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી,…

ભલગામને ન્યાય નહીં તો ગાંધી ચીંધ્યો માર્ગ

ફેક્ટરીવાળાની બેદરકારી દ્વારા ખેડૂતને નુકશાન જાય તો યોગ્ય વળતર ચુકવવું જોઈએ: ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી મોરબી: ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતુ કે, વાંકાનેરના ખેડૂત ખાતેદારને બાજુમાં આવેલા કારખાનાના…

રેવન્યુ રેકર્ડ મામલતદાર મથકે સોંપો: ડીડીઓ

ત.ક. મંત્રીને તા. ૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ રાજ્યમાં ખાતેદારોની હક્કપત્રક ફેરફાર નોંઘણીના પ્રાથમિક કાર્યની સુવિધા માટે ઇ-ધરા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે તથા તેની કામગીરીની શરૂઆત વર્ષ ૨૦૦૪ થી કરવામાં આવેલ છે. જે પહેલા ગામ દફતરમાં આનુસંગિક ફેરફારો/નોંધણીની કાર્યવાહી…

૫ કરોડના ખર્ચે વાંકાનેર તાલુકામાં ત્રણ રોડ બનશે

ઘીયાવડ- ખીજડીયા, માટેલ- જામસર વડુસર અને વીઠલપર એપ્રોચ રોડ મંજૂર વાંકાનેર: વાંકાનેર તાલુકાનાં જુદાજુદા વિસ્તારના ત્રણ રોડને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપીને મંજૂર કરવામાં આવેલ છે અને ચોમાસા પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.…

જાલસિકામાં દીવાલ પડતા આધેડનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે પોતાના ઘરની દીવાલ અચાનક ધસી પડતા આ દીવાલ નીચે દટાઈ જતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે રહેતા નિર્મલભાઈ ભીમાભાઈ લોખીલ ઉ.53 પોતાના ઘેર હતા ત્યારે…

સહારામાં ફસાયેલા પૈસા મેળવવા અરજી કઈ રીતે કરવી?

નાણાં પરત મેળવવા તમારી જાતે જ નીચે મુજબની પ્રક્રિયા કરો વાંકાનેર શહેર અને તાલુકાના ઘણા ગ્રામવાસીઓએ સહારા ઇન્ડિયા પરિવારમાં પોતાની બચત મૂડીનું રોકાણ કરેલ છે. ગ્રીન ચોક પાસે આની ઓફિસથી સંચાલન થતું હતું. ફસાયેલા આ નાણાં પરત મેળવવા તમારી જાતે…

Content Copying Forbidden !!

error: Content is protected !!