કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

પિતાએ આશરો આપ્યો: દીકરીને ઉઠાવી ગઈ

પિતાએ જેને આશરો આપ્યો તે મહિલાએ ૧૪ વર્ષની સગીર દીકરી સાથે કર્યું કઈક આવું… વાંકાનેર શહેર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રહેતા શ્રમિક પરિવારે મહિલાને રહેવા માટે મદદ કરી તે મહિલા ૧૪ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી ગયાની પિતાએ પોલીસ મથકમાં…

વાંકાનેરના કેદીને જેલમાં આંચકી ઉપડી

કલમ 420 ના ગુન્હાના આરોપીને દવાખાને ખસેડાયો મોરબી: મોરબીની સબ જેલમાં રહેલ વાંકાનેરના કલમ 420 ના ગુનામાં પકડાયેલ આરોપીને આંચકી ઉપાડતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં તે સારવાર હેઠળ…

વધાસીયા ટોલનાકા પાસેથી સગીર દીકરીનું અપહરણ

વાંકાનેર શહેર નજીક આવેલ વધાસીયા ટોલનાકા પાસે કારખાનામાં રહેતા એક પરિવારની 14 વર્ષની સગીર દીકરીને એક મહિલા કોઇ કારણસર અપહરણ કરી ફરાર થઇ જતાં બાબતે સગીરાના પિતાએ મહિલા સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે આરોપી મહિલા સામે…

શેરસીયા (નારેદાવાળા) ના ઘર અને વસ્તી

કુલ ઘર 1687 અને વસ્તી 9778 ની થાય છે વાંકાનેર વિસ્તારમાં શેરસીયા (નારેદાવાળા) 43 ગામમાં રહે છે, જેમાં વાંકાનેર તાલુકાના 41 ગામો ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકાના એક – એક ગામનો સમાવેશ થાય છે. ગ્રામ્ય અને વાંકાનેર શહેર તથા રાજકોટ…

ગ્રામ્યની સગીરાને મધ્યપ્રદેશનો શખ્સ ઉઠાવી ગયો

વાંકાનેર : વાંકાનેર ગ્રામ્યમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને માટેલ ગ્રામ પંચાયત નજીકથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની એક શખ્સ ભગાડી જ્ઞાની ઘટના બહાર આવી છે. જાણવા મળ્યા મુજબ ગોલુ ખુમસિંગ નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતા આ મામલે…

જિલ્લાના આઝાદીના લડવૈયાઓનું થશે સન્માન

વારસદારોએ સંપર્ક કરવા અપીલ મોરબી જીલ્લા રમત ગમત અધિકારીનો સંપર્ક કરવો મોરબી જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા અનોખું અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં આઝાદીના મહાન લડવૈયાઓ, વિવિધ સત્યાગ્રહો સાથે જોડાયેલા ક્રાંતિકારીઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.…

સરતાનપરમાં સરકારી ખરાબામાં દબાણ

પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુનો નોંધવા કલેક્ટરને રજુઆત વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે સરકારી જમીન ઉપર સીરામીક કારખાના દ્વારા ગેરકાયદે બાંધકામ કરીને આ જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે સરકારી ખરાબાની જમીન આ રીતે પચાવી…

જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન

30 જુલાઈએ મોરબી જિલ્લાનો સમારોહ યોજાશે મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ તારીખ 30 જુલાઈના રોજ મોરબીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું…

નવીકલાવડી શાળામાં રોપાઓનું વિતરણ/વાવેતર

નવરંગ નેચર ક્લબ દ્વારા 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ વાંકાનેર: બિપરજોય વાવાઝોડાને કારણે ઠેર ઠેર હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે વાંકાનેરની નવી કલાવડી પ્રાથમિક શાળામાં નવરંગ નેચર ક્લબ દ્વારા 2000 જેટલા વિવિધ રોપાનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે.…

વાંકાનેર શહેરમાં પાલિકાએ રસ્તા રીપેર કર્યા

કમલ સુવાસ ઈમ્પૅક્ટ: સંપાદકીય લેખની અસર: આભાર! વાંકાનેર પાલિકાના સત્તાધીશો આટલું કરશે? ના શિર્ષક હેઠળ તારીખ: 23/05/2023 ના નાગરિકોની વ્યથા વર્ણવાઈ હતી અમે અગાઉ લખ્યું હતું કે વાંકાનેર શહેર, તાલુકા અને તાલુકા બહારથી આવતા અનેક વાહનચાલકો માટે વાંકાનેર શહેરના ખખડધજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!