કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

બપોર સુધીમાં લોકોને કેશડોલ્સ ચૂકવાઈ જશે

મોરબી જિલ્લામાં કેશ ડોલ્સ ચૂકવવાનું શરૂ: અધિક નિવાસી કલેકટરશ્રી મોરબી : બીપરજોય વાવાઝોડાનો સામનો કરી થોડી રાહત અનુભવ કરનાર મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આજે સવારથી સ્થળાંતરીત લોકોને કેશડોલ્સનું ચુકવણું ચાલુ કરી દીધું હોવાનું અને બપોર સુધીમાં તમામ…

પરાસરા મીમનજી અલીભાઇ (હાજીસાહેબ) વીડીભોજપરા

‘મળવા જેવા માણસ’ વાંકાનેર તાલુકાના નાના એવા ગામ, વીડીભોજપરાના ૮૧ વર્ષના પરાસરા મીમનજી અલીભાઇએ ૧૯૫૬ માં ધોરણ પાસ કરેલું છે. જન્મ ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૨ માં થયો હતો. તેમના બન્ને પુત્ર; અબ્બાસ અને મહેમુદ ખેતીકામ કરે છે. મીમનજીભાઈને બે વખત…

મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાંકાનેરમાં

વાંકાનેરમાં ગઈ કાલે 91 મીમી (અંદાજે ચાર ઇંચ) વરસાદ મોરબી : વાવાઝોડા બીપરજોયની અસર હેઠળ ગઈકાલે દિવસભર વરસાદ વરસ્યો હતો, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં અઢીથી પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો જેમા સૌથી વધુ વાંકાનેરમા 91 મીમી, સૌથી ઓછો…

જેતપરડામાં થાંભલાથી કુકડા કેન્દ્રમાં નુકશાની

કુકડા કેન્દ્રના પતરા પર લાઇટનો થાંભલો અને ઝાડ પડયું વાંકાનેરનાં જેતપરડા ગામે ગઈ કાલે ભારે પવન અને વરસાદના કારણે વાડી વિસ્તારમાં આવેલ કુકડા કેન્દ્રની બાજુમાં રહેલા ઝાડ અને ઇલેક્ટ્રીક થાંભલો કુકડા કેન્દ્ર પડતા કેન્દ્રમાં નુકસાની થઈ છે. મળેલી માહિતી મુજબ…

વાંકાનેર પંથકમાં રાજવી પરિવારની સેવા

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્તોને જમાડયા વાંકાનેર: વાવાઝોડાની અસર ધ્યાનમાં રાખી રાજવી કેશરીદેવસિંહ ઝાલાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી લોકોને સાવચેત રહેવા તાકીદ કરી હતી. તેમજ જરૂરિયાતમંદોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. અને જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજવીએ…

બેભાન મોરને બચાવી વન વિભાગને સોંપ્યો

વાંકાનેર : ગત મંગળવારે વાંકાનેરના વળસર તળાવથી આગળ દરગાહ પાસે રાત્રીના સમયે વાંકાનેરના ટીનુભાઈ બ્લોચ વાંકાનેર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં પૂર્ણ કદનો મોર બેભાન જેવી અવસ્થામાં મળી આવેલ. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી હોય અને તેનું રક્ષણ કરવું,…

દાણાપીઠમાં ઝાડ અને સતાપરમા મકાન ધરાશયી

વાંકાનેર : આજે વાંકાનેર પંથકમાં ભારે પવન અને વરસાદ આખો દિવસ ચાલુ રહ્યું હતું ત્યારે ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રીક થાંભલા અને ઝાડ પડયાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારથી જ ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો તેમના કારણે વાંકાનેર…

વાંકાનેર તાલુકામાં ૬૨ મીમી વરસાદ નોંધાયો

અરણીટીંબા, જડેશ્વર રોડ અને ગાયત્રીમંદિર ખાતે આજે 2 વૃક્ષ પડી ગયા હતા મોરબી જીલ્લામાં સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં વાંકાનેર તાલુકામાં ૬૨ મીમી અને મોરબી તાલુકામાં ૫૩ મીમી, માળિયા તાલુકામાં ૬૩ મીમી, ટંકારા તાલુકામાં ૫૬ મીમી, હળવદ તાલુકામાં ૪૫…

વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સ ચુકવવાશે

સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને પાંચ દિવસની આર્થિક મદદ આપવા નિર્ણય સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા લેખે મહત્તમ પાંચ દિવસની કેશડોલ્સ અપાશે વાંકાનેર: વાવાઝોડા બીપરજોયની આક્રમકતા જોતા ગુજરાત સરકારે જાનમાલની નુકશાની ન થાય તે માટે આગોતરો નિર્ણય લઈ…

વરસાદ આવ્યો: વોટર પ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ… પાણી લીકેજનો ઈલાજ છે રિબીશન કેમિકલ કંપનીનું રીબીબોન્ડ -3818 આજે જ ઉપયોગ કરો

વર્તમાન સમયમાં મોટાભાગના મકાનો, ઓફિસો અને મોટી મોટી ઇમારતોમાં પણ ધાબા લીકેજ તેમ જ દીવાલોમાં લૂણો, ક્ષાર સહિતની સમસ્યાઓ જોવા મળે છે, જેના કારણે માલિક પરેશાન થઇ ઉઠે છે. આ તમામ સમસ્યાઓમાં રામબાણ ઈલાજ બની રીબીબોન્ડ-3118 કેમિકલ બજારમાં આવી ગયું…

Content Copying Forbidden !!

error: Content is protected !!