કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-1

હપ્તો: પહેલો   અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ…

વાંકાનેર: કુલ પાંચ આરોપીઓ સામે પોલીસ ખાતાની કાર્યવાહી

વીરપર, પલાંસ અને ભાટિયા સોસાયટીમાં દારૂ અંગે દરોડામાં ઝડપાયા વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં માટીના ઢગલામા વિદેશી દારૂ છુપાવી વેચાણ કરતા કુકો, બાંગડ અને સાગર નામના શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે 72 બોટલ દારૂ અને એક બાઈક સાથે ઝડપી લઈ દારૂના…

યાર્ડ નજીકથી વિદેશી દારૂ સાથે રાજાવડલાનો ભરવાડ શખ્સ ઝડપાયો

યાર્ડ પાસે પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલા વિપુલભાઈ અંધારામાં ભાગવા લાગતા પોલીસે તેનો પીછો કરી ઝડપ્યો વાંકાનેર સીટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ માર્કેટીંગ યાર્ડ પાસેથી એક શખ્સને દસ બોટલ…

આઝાદી પહેલાનું વાંકાનેર રાજ અને તેના ગામડાઓ-2

સમથેરવાના ઊનના ધાબળા, જાલીડાના ચાસીયા ઘઉં, ચિત્રાખડાની કમોદ અને રાતાવીરડાના ધામધણીયા ખાણના પથ્થર વખણાતા વિનયગઢનું મૂળ નામ પાડણ અને જેપુરનું ટીંબડી હતું. સરધારકાના ભાયાતો ગોંડલ રાજના જીવાઇદાર હતા. વરડુસરના તળાવમાં સફેદ કમળ થતું હતું  મેસરીયામાં આવેલા બે કુંડમાંથી સતત પાણી વહેતું રહેતું. રૂપાવટી અને ખખાણાની ઉપજ રૂગનાથજી મંદિરમાં…

ભોજપરા મદારી વસાહતની ‘મદારી ગેંગ’ને પોલીસ ખાતાએ પકડી પાડી

સવા છ કરોડની છેતરપીંડી – લૂંટ આચરનાર 15 જેટલા ગુન્હાના છ આરોપીની સંડોવણી ખુલી વાંકાનેર: જામનગર સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બીમારી દુર કરવાના અને ધનપ્રાપ્તિની લાલચ આપી અને લોકો પાસે નાણા અને સોના ચાંદીના દાગીના પડાવી લેતી ગેંગ જે સાધુ જેવા…

વાંકાનેરમાં સુખી દાંપત્ય જીવન અંગેનો સેમિનાર યોજાયો

અમરીશભાઇ કોન્ટ્રાક્ટરે નવયુગલોને ‘રત્ન કણિકા’ નામની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું  વાંકાનેર : હું ગોકુલધામ-નાર મુકામે સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પોલએલ સમૂહલગ્નનાં નવયુગલો માટે સુખી દામ્પત્યજીવન અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. પ્રભુની પ્રાર્થના બાદ સંતોના પૂજન વિધિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સાધુ…

વાંકાનેરના રામધામમાં આજે ભવ્યતાથી ઉજવાશે શ્રીરામજન્મોત્સવ

છ દિવસમાં ગઈકાલે ત્રીજીવાર મીટીંગ બોલાવામાં આવી: અમુક મહત્વના નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા વાંકાનેર-ચોટીલા બાઉન્ટ્રી નજીક નિર્માણાધીન રામધામ ખાતે આજે તા.30/3ને ગુરૂવારના રોજ અખંડ બ્રહ્માંડના અધિપતિ રઘુકુળ ભુષણ હિન્દુસમાજના આરાધ્ય દેવ ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને…

રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત મોરબી જીલ્લામાં ૮૯૪૧ વિદ્યાર્થીઓએ ફ્રી શિક્ષણનો લાભ લીધો

વાંકાનેરની ૩૦ શાળાઓનો સમાવેશ: ૧૦.૨૭ કરોડ જેટલી ફી શાળાઓને ચૂકવી અંદાજિત ૨.૭૦ કરોડ રૂપિયા ગણવેશ તથા અન્ય સહાય રૂપે વિદ્યાર્થીઓને ચૂકવ્યા વાંકાનેર: શિક્ષણને વધુ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બજેટમાં રૂ.૪૩,૬૫૧ કરોડની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગરીબ…

જેપુર નજીક ઝડપાઇ વોડકા, વ્હીસ્કી ભરેલી સ્કોડા

પોલીસને જોઈ જતા બુટલેગર કાર મૂકી ઝાડીઓમાં અંધારામા ઓગળી ગયો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગત મોડીરાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન ફિલ્મી ઢબે પીછો કરી જેપુર નજીકથી વિદેશી દારૂની 10 પેટી ભરેલી સ્કોડા કારને ઝડપી લઈ કાર સહિત રૂપિયા 3,92,300નો મુદામાલ…

વાંકાનેરવાસીઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ

કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મના ભેદભાવ વગર વાંકાનેર શહેર -ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે 24 કલાક નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો લાભ આપવામાં આવશે- મોઈન પીરઝાદા વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એવા એસ. એમ. પી. ગ્રુપ દ્વારા તાજેતરમાં જ પોતાની લોક સેવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!