કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

તીથવા ગામના પ્રા. આરોગ્ય કેન્દ્રમાં આશા સંમેલન યોજાઈ ગયું

તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર ડો. ધવલ રાઠોડના અધ્યક્ષસ્થાને આશા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા  આ આશા સંમેલનમાં આશાઓની કામગીરીને ધ્યાનમાં લેતા પ્રથમ સ્થાને આવેલ આશાબેન રાઠોડનું પ્રમાણપત્ર અને ગીફ્ટ…

વાંકાનેર જીઆઇડીસીના મજુરનો તરુણ ગુમ 

વાંકાનેર: વાંકાનેર શહેરના નવાપરા જીઆઇડીસીમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય પરિવારનો 11 વર્ષનો તરુણ ગુમ થયો છે.  બનાવની વિગતો જોઈએ તો, મૂળ ઇસ્ટ ચંપારણના વતની અને હાલ વાંકાનેરના નવાપરા GIDCમાં રહેતા લખનકુમાર ગજેન્દ્રભાઈ પાસવાન (ઉ.વ.11) નામનો બાળક ગુમ થયો છે. ગત…

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એલ્ડર લાઇનની પ્રથમ વર્ષગાંઠની કેક કાપીને ઉજવણી કરાઇ 

એલ્ડર લાઇન ૧૪૫૬૭, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા સંચાલિત વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્પલાઇન ૧૪૫૬૭ ની શરૂઆત તા. ૧૯/૧/૨૨ થી કરવામાં આવેલ છે આ એલ્ડર લાઈનની પ્રથમ વર્ષગાઠ નિમિત્તે વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે એલ્ડર…

તિખારો -વાંકાનેરવાસીઓ સાવધાન ! વિડિઓ કોલમાં અજાણી છોકરી સામે ક્યારેય કપડાં ઉતારશો નહીં !! 

મોરબીની રિયા શર્મા તરીકે પોતાની ઓળખ આપી કપડાં ઉતરાવી વૃદ્ધ પાસેથી અઢી કરોડ પડાવ્યા વર્ચ્યુઅલ સેક્સ બાદ યુવતી અને તેની ગેંગ રૂપિયા પડાવાનું શરૂ કરે તો પોલીસ ખાતાનો સંપર્ક કરવો  ઘટના વાંચવામાં ખાસ્સો સમય જશે, પણ આજના આ યુગમાં દરેક…

ભાજપ યુવા મોરચા દ્વારા સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન 

રક્તદાન મહાદાન કહેવામાં આવે છે રક્તદાન કરીને અન્યને નવજીવન આપી સકાય છે ત્યારે સમાજ સેવાની ઉક્તિના ચરિતાર્થ કરવા વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે  ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો વાંકાનેર દ્વારા તા. ૨૩ ને સોમવારે મહા…

મોરબીમાં ખુટિયાઓનું ખસીકરણ : વાંકાનેરમાં ક્યારે? 

સરકારી યોજનાનો લાભ વાંકાનેરને પણ મળે એવું નગરજનો ઈચ્છી રહ્યા છે  રાજ્યમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ નિવારવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.  રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો…

વાંકાનેરથી રાજકોટ જવા માટે એસટીનું ટાઈમટેબલ 

વાંકાનેરથી રાજકોટ જવા માટે 24 કલાકમાં કુલ 47 એસટી જાય છે. જેમાંથી 45 એસટી કુવાડવા ચોકડી થઈને જાય છે. પહેલી બસ સવારના સવા પાંચ વાગે ઉપડે છે, વાંકાનેરથી રાતના આઠ પછી એકેય એસટી રાજકોટ જતી નથી.  5-15 રાજકોટ 5-30 રાજકોટ…

મેસરીયાની વાડીની ઓરડીમાં  છ જુગારી ઝડપાયા 

રાજકોટ/ જુનાગઢની જુગાર રમતી ત્રણ મહિલાનો સમાવેશ  વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને છ જુગારીઓ ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને…

વાંકાનેરની મનમંદિર સોસાયટીમાં  અમુબેનનો ગળેફાંસો

વાંકાનેર : વાંકાનેર શહેરના મનમંદિર સોસાયટીમાં રહેતા અમુબેન દિલીપભાઈ લામકા ઉ.28 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

માટેલ વચ્ચેથી પસાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ ની માંગ

માટેલગ્રામ પંચાયત દ્વારા નાયબ કલેકટરને રજૂઆત કરાઈ વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ માટેલ ગામમાં ગામ વચ્ચેથી પસાર થતા ભારે વાહનોની અવરજવર બંધ કરાવવાની માંગ સાથે ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કલેકટરને રજૂઆત કરી છે. શ્રી માટેલ વીરપર સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન હર્ષદભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!