વાંકાનેર બાર એસો.ના તમામ હોદેદારો બિનહરીફ નિમાયા
પ્રમુખ તરીકે મનદીપસિંહ પરમાર અને સેક્રેટરી તરીકે ફારૂક એસ. ખોરજીયા વાંકાનેર : વાંકાનેર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વર્ષ ૨૦૨૨-૨૩ના હોદેદારો માટે એક- એક ઉમેદવાર જ રહેતા તમામને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વાંકાનેર બાર એસો.ના પ્રમુખ…
