કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ગણેશપરમાં જમીનના ઝઘડામાં માર માર્યાની ફરિયાદ

ટંકારા: ગણેશપર ગામમાં જમીનના ઝઘડામાં એક શખ્સને માર માર્યાની ત્રણ જણા સામે ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામના ધર્મેશભાઇ મુળજીભાઈ ભાગીયા (ઉ.વ.૩૩) ફરિયાદમાં લખાવેલ છે કે આજથી છએક મહિના પહેલા ગણેશપર ગામમાં અમારા કબજા ભોગવટાવાળી જગ્યા…

ઓળના ત્રણ યુવાનો સામે કેફી પ્રવાહી પીવાનો ગુન્હો

વાંકાનેર: તાલુકાના ઓળ ગામના ત્રણ યુવાનો સામે કેફી પ્રવાહી પીવા અંગેનો કેસ થયો છે, જેમાંથી બે જણા તો બાઇક ચલાવતા હોઈ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ઓળ ગામના નવા પ્લોટમાં રહેતા લાભુભાઈ ભીખાભાઈ વિંજવાડીયા (ઉ.45)…

પેડકના યુવાનના બાઇકને કારે પાછળથી ઠોકર મારી

વાંકાનેર: અહીં પેડક (દિગ્વિજયનગર)માં રહેતા યુવાનને મેડીકલમાં દવા લેવા જતા બગીચા સામે પાછળથી આવતી કારે ઠોકર મારતા ઇજા થઇ હતી, કારચાલકે ત્યારે તો ખર્ચના પૈસા આપવાનું કહેતા જવા દીધેલ. સમાધાનની વાત ચાલુ હતી, પરંતુ સમાધાન ન થતા ફરીયાદ થઇ છે……

ટંકારા ખાતે તા.૧૫ એપ્રિલના ઔદ્યોગિક ભરતી મેળો

ટંકારામાં કંપનીમાં શ્રમિક યુવાન ચોથા માળેથી પટકાયો જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં…

મહિકા ગામ પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત

વાંકાનેર: તાલુકાના મહિકા ગામ પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત થયાના સમાચાર મળ્યા છે…. જાણવા મળ્યા મુજબ વિપુલ સરવણભાઇ રાઠોડ (ઉ.વ.25) નામનો યુવાન આઇસર લઇને વાંકાનેરના મહિકા ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે વાંકાનેર મહિકા પાસે ટ્રક અને આઇસર…

લિંબાળા આઘેડને બાઈક પરથી પડી જતા ઇજા

અરણીટીંબાનો યુવાન નશામાં બાઈક ચલાવતા વાંકાનેર: વાંકાનેર: તાલુકાના લિંબાળા ગામે રહેતા આઘેડનું હાઇવે પર બાઇક સહિત રસ્તા ઉપર પડી જતા હાથ ભાંગી ગયો છે અને અરણીટીંબાનો યુવાન નશામાં બાઈક ચલાવતા તેમની સામે પોલીસ કાર્યવાહી થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

હોમગાર્ડ સભ્યોના દૈનિક ભથ્થાના દરમાં વધારો જરૂરી

છેલ્લા પચીસ વર્ષોથી કોઇ વધારો થયો નથી હોમગાર્ડના જવાનો ગ્રેડ-3 ને માત્ર 55 રૂા દૈનિક ભથ્થુ આપવામાં આવે છે ! ગુજરાત સરકારે ફિકસ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે પરંતુ વર્ષોથી પોલીસ સાથે ખભેખભા મિલાવીને લોકોની રક્ષા-સુરક્ષા કરતા હોમગાર્ડ જવાનોના…

નવા ધમલપરથી વેલનાથ બાપુની શોભાયાત્રા આવતી કાલે

વાંકાનેર: નવા ધમલપર મુકામે 12 એપ્રિલના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે વેલનાથ બાપુની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. 12 એપ્રિલે બપોરે 3 કલાકે ગેલ માતાજીના મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. ભુવા પરસોત્તમભાઈ બાવરવાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ::…

અમરાપર રોડ ઉપર કૂવામાં ડૂબી જવાથી સગીરાનું મોત

બકરી માટે પાણી ભરવા કુંડી ઉપરથી પગ લપસતા તે કૂવામાં પડી ગઈ ટંકારા: તાલુકાના અમરાપર રોડથી જીવાપર ગામ તરફ જવાના રસ્તે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી બકરી માટે કુવામાંથી પાણી ભરવા ગઈ હતી ત્યારે અકસ્માતે તે કૂવામાં…

ઘર બેઠા PM મોદીને આ રીતે કરો ફરિયાદ

ફરિયાદ કર્યા પછી પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ ફરિયાદને ટ્રેક કરી શકો છો તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કર્યા પછી, તમે પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ તમારી ફરિયાદને ટ્રેક કરી શકો છો…PMOમાં ફરિયાદ દાખલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!