કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

અમરસર ગામે ICDS નો બહેનો માટે કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક એકના અમરસર ગામે ગઈ કાલે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત…

ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વરમ જશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા પછી, રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંખ્યા 16734…

રાતીદેવડીના આધેડને અજાણ્યા વાહન અડફેટે ઇજા

પંચાસિયા અને અમરસરના યુવાનના બાઈક સ્લીપ વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામના આધેડને ચાલવા માટે નીકળ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લેતા ઇજા થઇ છે, જયારે તાલુકાના પંચાસિયા અને અમરસરના યુવાનના બાઈક સ્લીપ થતા ઇજા થતા સારવારમાં છે… વાંકાનેર:…

મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિતે પ્રસાદી લેવા આમંત્રણ

વાંકાનેર: સેવાકાર્ય સાથે સંકળાયેલ વાંકાનેર નું એક ખાસ ગ્રુપ AAA GROUP WANKANER દ્વારા સમગ્ર વાંકાનેર તાલુકાની અને શહેરની પ્રેમાળ જનતાને તા. 10/04/2025 ને ગુરુવારના રોજ મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિતે સવારે 10.30 થી 1.00 વાગ્યા સુધી લાડુની પ્રભાવના (પ્રસાદી) નો…

ધારાસભ્યશ્રી જીતુભાઇ ! તમને આ શોભતું નથી

દિનપ્રતિદિન સત્તાપક્ષના આગેવાનો દ્વારા જાહેરમાં લોકશાહીનું ચીરહરણ કરતાં બનાવો વધી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ વાંકાનેરમાં ભાજપનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સામે આવ્યો છે. જેમાં નગરપાલિકાની અણઘડ કામગીરી બાબતે જનતાના પ્રશ્નોને વાચા આપતા લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર સાથે…

મોરબી જિલ્લામાંથી 2 PSI ની અન્યત્ર કરાઈ બદલી

બહારના જિલ્લામાંથી 4 PSI મોરબી જિલ્લામાં મુકાયા રાજ્યમાં પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સોમવારે PSI ને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા બાદ, ગઈ કાલ 8 એપ્રિલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત 182 બિનહથિયારધારી…

ત્રણ અકસ્માત અને એક મારામારીના બનાવમાં ઇજા

ટંકારા તાલુકામાં ત્રણ અકસ્માતના અને એક મારામારીના બનાવ બનેલ છે, જેમાં અકસ્માતમાં (1) હીરાપર ગામના પાટિયા પાસે (2) લતીપર ચોકડીના ઓવરબ્રિજના છેડે અને (3) જબલપુર ગામના પાટીયા પાસે જયારે મારામારીમાં મોટા ખીજડીયા ગામે મહિલાને ઇજા થયાના સમાચાર મળ્યા છે… હીરાપર…

રંગપર પાસે કારખાનાનું બોઈલર ફાટતા સગીરનું મોત

રેમ્બો કંપનીમાં બહેન – બનેવી ભેગો રહેતો વાંકાનેર: તાલુકાના રંગપર પાસે કંપનીમાં બોઈલર ફાટતા 15 વર્ષીય સગીર શ્રમિકનું મોત થયું હતું. તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા. કિરણ કટારા મૂળ સંતરામપુરનો વતની હતો. અહીં રેમ્બો કંપનીમાં બહેન – બનેવી ભેગો રહેતો.…

મોટા ભોજપરા શિક્ષિકાનું નોકરીએ જતા અકસ્માતમાં મરણ

વાંકાનેર: બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા અને મોટા ભોજપરા શિક્ષિકા તરીકે નોકરી કરતા એક મહિલાને હસનપર ઓવ્રરબ્રીજ પાસે પાછળથી એમના પતિના મોટર સાયકલને એક ટ્રકે ઠોકર મારતા પાછળ બેઠેલા શિક્ષિકાનું મરણ નીપજેલ છે અને એમના પતિને ઇજા થતા રાજકોટ દવાખાનામાં સારવાર હેઠળ…

ધર્મનગરમાં પરણીતાનો પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો

વાંકાનેર: મૂળ માળીયા હાટીના જી.ગીર સોમનાથના હાલ વાંકાનેર ધર્મનગરમાં રહેતા એક પરણીતાએ કોઈ પણ કારણોસર માનસીક દુખ ત્રાસ આપી મરવા મજબુર કરતા તેણે પોતાના ઘરે પોતાના હાથે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મરણ ગયેલ હોય ફરીયાદ થઇ છે……

Content Copying Forbidden !!

error: Content is protected !!