પ્રેમ લગ્ન કરનાર સણોસરાના જયેશ પર સાળાનો હુમલો

મનદુ:ખ રાખી સૂર્યરામપરા ચોકડીએ માર માર્યો વાંકાનેર: રાજકોટ રોડ પર આવેલ સૂર્યરામપરા ચોકડીએ સણોસરાના એક યુવાન ઉપર તેના જ સાળાએ હુમલો કર્યો હતો. પ્રેમ લગ્ન કર્યાં હોય, તેનું મનદુ:ખ રાખી માર માર્યો હતો. એરપોર્ટ પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન લીધું હતું. મળેલ…







