વાંકાનેર પંથકમાંથી ત્રણ હેવી વિજલાઇન પસાર થશે
કલેકટરશ્રીએ કેટલું વળતર મળશે એ બાબતમાં ફોડ ન પાડયો ખેડૂતોને જાણ કર્યા વગર વીજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ થી જશે, તો ખેડૂતો શું કરશે? વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર સેવા સદન કચેરી ખાતે કલેક્ટર સ્વપ્રીલ ખરેની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક આજરોજ…



