કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કાનપર શાળાને ડોકટરના જન્મદિવસે ભેટ

સરપંચના દીકરી ડોક્ટર મિરાલ એમ. બાદીએ ભેટ આપી વાંકાનેર: કાનપર ગામના સરપંચશ્રી બાદી અસ્માબેન મહેબુબભાઇના દીકરી ડોક્ટર મિરાલબેન એમ. એ પોતાનો જન્મદિવસ જુદી જ રીતે ઉજવ્યો. શાળા સમય બાદ સહ પરિવાર સાથે શાળાએ આવી પોતાના જન્મદિવસે શાળાના બાળકો માટે કીમતી…

બી.આર.સી.ભવન ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

જોધપર, વઘાસિયા, વરડુસર અને લિંબાળા શાળાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું વાંકાનેર: તા.૧૩/૦૯/૨૦૨૪ ના રોજ બી.આર.સી. ભવન વાંકાનેર ખાતે જી.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત કલા ઉત્સવ યોજાયો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.જી. વોરાસાહેબ અને બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ…

ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત

વાંકાનેર: અહીંના રહેવાસી એક યુવાનનો ટ્રેકટર હડફેટે અકસ્માત થયો છે…. મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સસ સિનેમાથી આગળના ભાગમાં પેટ્રોલ પંપ પાસેથી વાંકાનેરના રહેવાસી રણજીતભાઈ વિજયભાઈ યાદવ (20) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલકે તેના બાઇકને…

ઢુવા ખાતે કારખાનામાં શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ એક સિરમાઈક કારખાનામાં શ્રમિકનું મૃત્યુ થયાનો બનાવ બનેલ છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ગામની સીમમાં આવેલ સનહાર્ટ સિરામિક નામના કારખાનામાં કામ કરતા ચંદનભાઇ શેશનાથ યાદવ ઉ.25 નામના યુવાનનું અકળ કારણોસર મૃત્યુ નિપજતા…

હવેથી 1951થી ખેડૂત ખાતેદારની ખરાઈ નહિ થાય

બિનખેતીમાં પણ હેરાનગતિ બંધ થશે જમીનના વેચાણની નોંધ દાખલ અને પ્રમાણિત કરવી સરળ બનશે વાંકાનેર: રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના…

સોશ્યલ મીડિયા પર તીથવાના ફકીરે વિડિઓ મૂક્યો

છરી વાળા ફોટો બતાવી ખંડણી માંગી પોલીસ ખાતાએ ફકીર અને તેની પત્ની સામે કરેલ કાર્યવાહી વાંકાનેર: તીથવા ગામે જમીન મેટરમાં નહી પડવાના રૂપીયા દસ થી પંદર હજારની ખંડણી માંગી છરી વાળા ફોટો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયભીત કરી…

કણકોટ મુકામે વાનગી સ્પર્ધાનું આયોજન સંપન્ન

સ્પર્ધકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના સિંધાવદર સેજામાં આવેલ…

વાંકાનેરના વીશીપરામાં ગટર જામ: પાલિકાને અર્પણ

નજીકની આંગણવાડીના ભૂલકાંઓના સ્વાસ્થ્યનું શું ?! દૂષિત પાણીનો રસ્તા પર જમેલો થઇ જતાં રોગચાળાની દહેશત વાંકાનેરમાં જ્યારથી વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી શહેરીજનોની માઠી દશા બેઠી છે. ધણીધોરી વગરની પાલિકામાં કોઈ પણ પ્રજાહિતના કામો કરવામાં તંત્રને જાણે કોઈ…

નવા વઘાસીયાનો શખ્સ ચોરાઉ બાઇક સાથે પકડાયો

માટેલ રોડ પરથી એકી બેકીનો જુગાર રમતા પકડાયા વાંકાનેર: તાલુકાના નવા વઘાસીયાના એક શખ્સની મોરબી તાલુકાના મકનસર અને રફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરીની ફરિયાદ નોંધાઈ તેની ગણતરીની કલાકોમાં જ એલસીબીની ટીમે ત્રણ ચોરાઉ બાઈકની સાથે ધરપકડ કરેલ…

વાંકાનેર રાજપરિવાર ગજાનન મહારાજના દર્શને

રાજાશાહી ગયે તો સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં રાજાશાહીમાં જે રાજા પ્રજાવત્સલ રાજવીની છાપ છોડી ગયા તે રાજવીઓના વંશજોને પ્રજા આજે પણ પૂરું માન સન્માન આપે છે… આમ તો વાંકાનેરના પૂર્વ મહારાજ કુમાર શ્રી રણજીતસિંહજી (IAS, નિવૃત્ત) વર્ષોથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!