કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સરતાનપર નજીક વોકળામાં ડૂબી જતા પુરુષનું મોત

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન પ્રવેશબંધી વાંકાનેર: સરતાનપર ગામની સીમમાં પાણીના વોકળામાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હોય જે મામલે પોલીસે તપાસ ચલાવી છે…પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ સરતાનપર ગામની સીમમાં એમ્બીટો સિરામિક કારખાના પાસે…

વઘાસીયા શાળાના ૮ વિદ્યાર્થીઓ CET ૫રીક્ષામાં કવોલીફાઇડ

મોરબીમાં તૃતિય અને વાંકાનેરમાં પ્રથમ અને તૃતિય વિદ્યાર્થીઓ વઘાસીયા શાળાના * CET માં વાંકાનેર તાલુકા પ્રથમ નંબર * CET માં મોરબી જિલ્લા તૃતિય નંબર વઘાસીયા પ્રાથમિક શાળાનું ગૌરવ એટલે * જેનિલ જગોદણા CET માં વાંકાનેર તાલુકા તૃતિય નંબર  વઘાસીયા પ્રાથમિક…

સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત

નહીંતર પગાર નહી મળે ગાંધીનગર: હવે સરકારી અધિકારી અને કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કર્મચારીઓની સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ માહિતી મળી રહે તે માટે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. રાજ્ય સરકારે બુધવારે પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે…

વાંકાનેરમાં સિઝનનો 38 ઇંચ વરસાદ પડી ગયો

મચ્છુ -1 ડેમ 0.10 ફૂટથી ઓવરફ્લો: ટંકારામાં દોઢ ઈંચ વાંકાનેર: આજ તારીખ 5 સપ્ટેમ્બર સવારના દશ વાગ્યા સુધીનો વરસાદ સરકારી આંકડા મુજબ વાંકાનેર શહેરમાં 951 મી.મી. એટલે કે આડત્રીસ ઇંચ અને ચાર દોરા પડી ચૂક્યો છે, અત્રે પણ ઝરમર વરસાદ…

ઠીકરીયાળામાં દુકાનમાં ઇલે. શોર્ટ લાગતા મોત

સરતાનપર રોડ પર તલાવડીમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો વાંકાનેરના ઠીકરીયાળા ગામે દુકાનમાં બેઠેલા યુવાનને કોઇ કારણોસર ઇલે. શોર્ટ લાગ્યો હતો જેથી તેનું ઘટનાસ્થળે મોત થયું હતું તેની બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાઇ…

6 થી 9 સપ્ટેમ્બર યોજાશે વિખ્યાત તરણેતરનો મેળો

તરણેતર નામ કઈ રીતે પડ્યું? મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. ‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન…

હથિયારબંધી-ચાર લોકોને ભેગા થવા ઉપર જાહેરનામું

ઓળનો શખ્સ દારૂ સાથે પકડાયો રાતીદેવળી બાયપાસ ચોકડી પાસેની બંધ દુકાનો પાસેથી અંધારામાં આંટા મારતો પકડાયો વાંકાનેર: મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી…

શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાશે

રાતીદેવળી, શકિતપરા, લખધીરગઢ, સજનપર અને ભુતકોટડા શાળાના સમાવેશ વાંકાનેર: શિક્ષક દિન નિમિતે તા. ૦૫ સપ્ટેમ્બરને ગુરુવારે (આવતી કાલે) સવારે ૯ : ૩૦ કલાકે વી.સી. ટેક હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે.. શિક્ષક દિનની ઉજવણી નિમિતે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન…

રાજાવડલાના તળાવની પાકી પાળ કોઈ તોડી ગયું !

વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામની સીમમાં આવેલ વર્ષો જુના ગોદીવીડી તળાવ વરસાદના કારણે સંપૂર્ણ ભરાઇ ગયુ છે, ત્યારે કોઇ હરામખોરો દ્વારા સરકારી સંપત્તિને નુકસાન કરતા આ તળાવની પાળને જેસીબી મશીનથી તોડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બાબતે રાજાવડલા…

સપ્ટેમ્બરના પહેલાં રવિવારે પુસ્તક પરબ યોજાયું

વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલાં રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. તા. ૦૨/૦૯/૨૦૨૪, રવિવારના રોજ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, અતુલભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!