જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

નિયમોનુસાર અહેવાલ રજુ કરવા શાળાને આદેશ કરાયો વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં વિદ્યાર્થીની વિગતો અને એલ.સી વિગતોમાં વિસંગતતા જોવા મળી હતી જેને પગલે ડીઈઓ કચેરી દ્વારા શાળા સંચાલક/આચાર્યને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે અને નિયમોનુસાર શાળાએ અહેવાલ રજુ કરવા જીલ્લા શિક્ષણ અધિકારી…




