કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કોઠારીયામાં બની રહ્યો છે સી સી રોડ

લોકોમાં આનંદની લાગણી ફારૂક કડીવારની રજુઆત ફળી વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાં ટંકારા તરફ જતા રસ્તા ઉપર હાલમાં સી સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, 17 થી 18 ફૂટ પહોળા બનતો આ રોડ સહકારી મંડળીથી છેક કોઠારીયા ગામના છેવાડા સુધી…

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

જિલ્લાની સરેરાશ કામગીરી કરતા વધુ વાંકાનેર: મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સાથે આંગણવાડી પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ 3 વર્ષ પૂર્ણ…

PGVCL ના પોલનો કોઇએ ઉપયોગ કરવો નહી

PGVCL ના પોલનો કોઇએ ઉપયોગ કરવો નહી

ચોરીનો ગુનો દાખલ કરવામાં આવશે PGVCL ના નાયબ ઇજનેર (ગ્રામ્ય પેટા વિભાગ-૧) નેશનલ હાઈવે, જુની પટેલ સમાજ વાડી, વાંકાનેર દ્વારા અપીલ કરાઈ છે કે વાંકાનેર ગ્રામ્ય પેટા વિભાગ-૧ હેઠળ આવતા તમામ ગ્રાહકોને વિનંતી કે તાજેતરમાં ધ્યાનમાં આવેલ છે કે પી.જી.વી.સી.એલ…

રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

માર્કશીટની ઝેરોક્ષ તા. ૧૧/૭ ને શનિવાર સુધીમાં પહોંચાડવી વાંકાનેર: મોરબી જીલ્લામાં વસતા રાજપૂત (ક્ષત્રીય) પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને દરવર્ષે સન્માનીત કરવામાં આવે છે તેવી જ રીતે જુલાઈ માસના છેલ્લા રવિવાર એટલે કે આગામી તા ૨૬/૭ ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન…

વઘાસીયા ટોલપ્લાઝે સ્થાનિકો પાસેથી ટેક્સ શા માટે?

વઘાસીયા ટોલપ્લાઝે સ્થાનિકો પાસેથી ટેક્સ શા માટે?

જાગો જાગો ‘Pay As You Use’ પોલિસી હેઠળ લાગુ કરવી જરૂરી તો વાંકાનેર તાલુકાના શહેર સહિત લગભગ ગામડાઓને ટેક્સ ભરવો ન પડે 20 કી.મી. ની અંદર રહેઠાણ ધરાવનારા પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલાય છે વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો પાસેથી…

મોરબી બાયપાસ માટે જમીન સંપાદનનો પ્રારંભ

મોરબી બાયપાસ માટે જમીન સંપાદનનો પ્રારંભ

સાંસદોની માંગનો સ્વીકાર કેન્દ્ર સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું વાંકાનેર તાલુકાના ઓળ, ભીમગુડા, માટેલ, જામસર, મક્તાનપર, આણંદપર, વિઠ્ઠલપર, જેતપરડા, વઘાસીયા, પાડધરા, ભોજપરા, ભાયાતી જાંબુડિયા ની જમીનનો સમાવેશ વાંધા રજૂ કરવા 21 દિવસનો સમય વાંકાનેર: મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 27 (NH-27)…

વઘાસિયા ટોલનાકે ગ્રામજનોનો રાત્રે ચક્કાજામ

પોલીસ દોડી ગઈ ટોલનાકાથી 20 કિમીના વર્તુળમાં આવતા ગામોએ પણ ટેકો આપવો જોઈએ વાંકાનેર: વાંકાનેર – કચ્છ હાઇવે પર વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકે સ્થાનિક ગ્રામજનો પાસેથી વસુલવામાં આવતા ટોલના વિરોધમાં ગઈ કાલે શનિવારે રાત્રે અચાનક જ ગ્રામજનો…

વરડુસરના યુવાનનો ગળાફાંસો ખાવાનો પ્રયાસ

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

જીવાપરમાં મહિલાને ઝેરી અસર વાંકાનેર: તાલુકાના વરડુસર ગામે રહેતા યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો બીજા બનાવમાં ટંકારાના જીવાપર ગામે રહેતા મહિલાને ઝેરી અસર થઈ હતી જેથી તેને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે…

કરંટથી મૃત્યુમાં વીજ કંપની સંપૂર્ણપણે જવાબદાર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો વીજ કંપનીની ફરજ છે કે કરંટ બહાર નીકળતો અટકાવવા માટે સલામતી પગલાં લે ઘેટાં-બકરાં ચરાવતો ઝાડની ડાળીઓમાંથી પસાર થતી લાઈનના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું અમદાવાદ: એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે,વીજ કરંટથી…

વાંકાનેર- ભાવનગર (વાયા સારંગપુર) નવી બસ શરૂ

કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ફળી બસ ડેપો ખાતે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો વાંકાનેર: અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે…

Content Copying Forbidden !!

error: Content is protected !!