પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

શુક્રવારના સવારના આયોજન વાંકાનેર: ઇમામ હુસૈન (رضی اللہ عنہ )ની કુરબાની અને માનવતાના સંદેશને યાદ રાખીને મદીના વેલ્ફેર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવતાની સેવા પણ એક ઇબાદત જ છે… તારીખ: 26/06/2026 (શુક્રવાર)10 મોહર્રમ 1448 સમય: સવારે 9:00…





