કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેર યાર્ડમાં ગુરુવારે રજા: દારૂ ઝડપાયો

ઢુવાના આરોપીની પોલીસખાતાને તલાશ વાંકાનેર: ડૉ. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડના સેક્રેટરી, વી એથી પ્રો. મા. કમિટી વાંકાનેરની યાદી મુજબ આથી તમામ લાલભાઈઓ તથા વેપારીભાઈઓ તથા ખેડૂતભાઈઓને જાણ કરવામા આવે છે કે તા.૨૮-૯-૨૦૨૩ ને ગુરુવાર ના રોજ “ઈદ એ મીલાદુન્નનબી”…

જુગાર અને જાતિ પ્રત્યે અપમાનિતના કેસ

જુગાર રમતા ત્રણ પકડાયા, 4 આરોપી નાસી ગયા ઉછીના પૈસા ન આપતા યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા યુવાન પાસે શક્તિપરામાં રહેતા શખ્સે ઉછીના પૈસા માંગતા યુવાને નાણાં ન આપતા ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને ગાળો…

પીએમના જન્મદિવસ સેવા સપ્તાહ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ

વાંકાનેર: ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત આયોજિત વાંકાનેર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જીલ્લા મંત્રી ભગીરથસિંહ…

બિનઅનામતમાં મુસ્લિમની 22 જ્ઞાતિ

ગુજરાતમાં કુલ બિનઅનામત જ્ઞાતિઓ ૬૯ ગાંધીનગર: ગુજરાત સરકારે બિનઅનામત જ્ઞાતિઓનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં કુલ ૬૯ બિનઅનામત જ્ઞાતિઓ છે. લીસ્ટમાં સામેલ જ્ઞાતિઓને સર્ટીફીકેટ અપાશે. જેથી આ જ્ઞાતિઓ સરકારની બિનઅનામત વેલ્ફર સ્કીમોના લાભ લઈ શકે. નીચે આપેલા લિસ્ટમાં મુસ્લિમની 22…

ઝેરી જનાવરથી અને ડૂબવાથી મૃત્યુ

અલગ અલગ બે બનાવમાં બાળકી અને યુવાનના અપમૃત્યુ વાંકાનેર : તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભાવેશભાઇ મકવાણાની પુત્રી કિંજલબેન તેમની વાડીએ રહેણાંક મકાન પાસે રમતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા 13 વર્ષની કિંજલબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા…

પ્રસૂતાઓને જમાડીને જમવાની મહિલાની પ્રતિજ્ઞા

માલધારી ગંગાબહેનની નાત – જાતના ભેદભાવ વગરની સેવાને સલામ ! 9 વર્ષથી શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટથી ભરપૂર શીરો પ્રસૂતાને ખવડાવીને જ ચા નાસ્તો કરે છે વાંકાનેર: પંથકમાં શહેર સહિત આશરે 100 થી વધુ ગામડાઓની કોઈ પણ સમાજની મહિલા પ્રસુતિ માટે…

વાંકાનેર લાઈટ માટેનું ટાઈમ ટેબલ

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારના અગિયાર ફીડર માટે પીજીવીસીએલ નું તા: 24 થી 30/9/2023 (અઠવાડિયા) માટેનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે. ખેડૂત ભાઈઓ માટે ઉપયોગી ટાઈમ ટેબલ અરણીટીંબાના બાદી ફૈયાઝ રહીમભાઈએ (મો: 96014 99126) એ મોકલેલ છે. લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 23-09-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 470 થી 537 (200) ઘઉં ટુકડા 475 થી 525 (250) મગફળી 911 થી 1422 (100) એરંડા 1170 થી…

થાઇરોઇડની પીડાથી કંટાળીને જિંદગી ટૂંકાવી

રાજકોટ જઈ મિત્રને કોલ કર્યો કોઠીથી પરિવાર દોડી ગયો, પણ મોડો પડયો વાંકાનેર: ‘મને ગળાની અસહ્ય પીડા થતી હોવાથી કંટાળીને જિંદગી ટૂંકાવું છું’ લખી કોઠી ગામે રહેતા દિનેશભાઇ બેચરભાઈ સોલંકી (ઉ.વ. 28)એ રાજકોટ જઈ મિત્રને ફોન કરી ઝેરી દવા પી…

મિલપ્લોટમાં બે વરલીભક્તો ઝડપાયા

વાંકાનેર : મોરબી એલસીબી ટીમે મિલપ્લોટમાં મચ્છીપીઠ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી પાડયા છે. જાણવા મળ્યા મુજબ મિલપ્લોટમાં સીકંદરભાઇ હાસમભાઇ કટીયા અને નરેશભાઇ પ્રેમજીભાઇ બાવરીયા નામના શખ્સોને નશીબ આધારિત આંકડા મોબાઇલ ફોનમાં વોટ્સએપ મેસેન્જરમાં લખી…

Content Copying Forbidden !!

error: Content is protected !!