હસનપરના નાગરભાઈ દલસાણીયાનું મોત
રાજકોટ: વાંકાનેરમાં રહેતાં નાગરભાઈ દલસાણીયાનું બીમારી સબબ મોત નિપજ્યું હતું. બનાવની અંગે રાજકોટ સિવિલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. બનાવની વિગત મુજબ નાગરભાઈ વાઘજીભાઈ દલસાણીયા (ઉ.વ.60) રહે. હસનપર વાળા વૃદ્ધાને બીમારી સબબ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.…