મારામારીમાં ઇજા થતા વૃદ્ધા સારવારમાં
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને મારામારીમાં ઇજા થવાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ હંસાબેન બલુભાઈ ભોજવીયા નામના ૫૦ વર્ષના વૃદ્ધાને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.…