કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પીરાણા દરગાહનું નામ બદલતા વિરોધ

વાંકાનેરના શકીલ પીરઝાદાએ ફેસબુક પર 18-8-2023 ના વિરોધ નોંધાવ્યો ઈમામ શાહ બાવા દરગાહ પીરાણા : અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું સ્થાન કે જે હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. જોકે હિન્દુ અનુયાયીઓએ પીર ઈમામશાહ બાવાનું સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું…

3077 થશે તલાટીની ભરતી: ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

DYSPની 24 જગ્યાઓ પર ભરતી જાહેર ગાંધીનગર: રાજ્યના તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના તૈયારી કરતા ઉમેદવારો આ જાણીને ખૂબ જ આનંદનો અનુભવ કરશે. રાજ્યમાં 3077 જેટલી તલાટીની નવી ભરતી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ…

ઢુવામાં થાનગઢની ચોર ત્રિપુટી ઝડપાઈ

આઠ વાહન ચોરી કર્યાનો ખુલાસો પોલીસે કટર, ડીસમીસ તેમજ અલગ અલગ મોટરસાયકલની ચાવીઓ સહિતના ચોરી કરવાના સાધનો કબ્જે કર્યા વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડી પાસેથી રીઢા ચોર અને તેના સાગરીતોની ટોળકી બનાવી ચોરીને અંજામ આપવા નિકળ્યા હતા, જે મુખ્ય સુત્રધાર અગાઉ…

હસનપર: મીરાં દાતારબાપુના ઉર્ષની ઉજવણી થઇ

વાંકાનેર: તાલુકાના હસનપર ગામના પાધરમાં આવેલ હઝરત મીરાં સૈયદ અલીના દાતારબાપુના ચિલ્લે પહેલા ચાંદે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિન્દૂ- મુસ્લિમ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. ઊંઝા પાસે આવેલ ઉનાવા ગામે હઝરત મીરાં સૈયદ અલી દાતરબાપુની દરગાહ શરીફ આવેલી છે.…

આપના વિક્રમભાઈ સોરાણીની પક્ષને અલવિદા

ટેલિફોનિક વાતમાં રાજીનામાનો સ્વિકાર: પોષાતું ન હોવાનું કારણ જણાવ્યું વાંકાનેર: ગુજરાત વિધાનસભાની 67-વાંકાનેર-કુવાડવા બેઠક પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડી પચ્ચાસ હજાર કરતાં વધુ મતો મેળવનારા વિક્રમ સોરાણીએ આજરોજ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેતા…

રાજ્યના ૧૧૭૯ તલાટી મંત્રીઓની જિલ્લાફેર બદલી

પંચાયત સેવા સંવર્ગ ૩-૪ ના કર્મચારીઓને સ્વ વિનંતીની આંતર જીલ્લા બદલીની ઓનલાઈન અરજીઓ સંદર્ભે ગુજરાત સરકારે પંચાયત seva નિયમોના નિયમ અનુસંધાને જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ અને જુનીયર કારકુન સહિતના કર્મચારીઓની બદલીના આદેશ આપ્યા છે રાજ્યમાં ફરજ…

પલાંસડી ગામે કૌટુંબિક પ્રશ્ને ભાઈઓ ઝઘડયાં

મારામારીમાં ઈજા પહોંચી વાંકાનેર તાલુકાના પલાંસડી ગામમાં કૌટુંબિક પ્રશ્ને કુટુંબી ભાઈઓ વચ્ચે અણબનાવ હોય જે બાબતનો ખાર રાખી બે ઇસમોએ લાકડી વડે માથામાં મારી તેમજ મુંઢ ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેરના પલાંસડી ગામના રહેવાસી મહેશભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ.૪૫)…

જડેશ્વર રોડ પર જુગાર રમતા ઝડપાયા

બે પોલીસ રેડ પડી વાંકાનેરના પેડક સોસાયટી જડેશ્વર રોડ ઈંટોના ભઠ્ઠા પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની સીટી પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા દિનેશભાઈ હીરાભાઈ મકવાણા (૩૧), કિશોરભાઈ બાબુભાઈ વિકાણી (૩૧) અને ભરતભાઈ છગનભાઈ…

આગેવાની સંતો-મહંતોની કે ધારાસભ્યની?

શોભાયાત્રા અંગે લોકોમાં દ્વિધા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને શોભાયાત્રાના આયોજન અંગે બેઠક મળી વાંકાનેર શહેરના સમસ્ત માલધારી સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજ આયોજીત જન્માષ્ટમી તથા ગણપતિ ઉત્સવની શોભાયાત્રાના ભવ્ય આયોજન અંગે શ્રીરામ કોમ્પ્લેક્સ (ધારાસભ્યના કાર્યાલય) ખાતે હિન્દુ સમાજના વિવિધ અગ્રણીઓ તથા માલધારી…

હવે પંચાયતમાં ઓન લાઈન વેરા ભરી શકાશે

તલાટી કમ મંત્રી પાસેથી “QR CODE” મેળવી ધરે બેઠા વેરો ભરી શકાશે તમામ ગ્રામ પંચાયતો ખાતે “QR CODE” મારફત ઓનલાઇન વેરા ભરવાની કામગીરીની શરુઆત કરવામાં આવી વાંકાનેર: મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વેરા વસુલાતની કામગીરી ગ્રામ સુવિધા સોફ્ટવેર પરથી ઓનલાઇન…

Content Copying Forbidden !!

error: Content is protected !!