કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં બે દરોડા

5120 નો મુદામાલ સાથે 8 આરોપી સામે કાર્યવાહી વાંકાનેરના ગારીડા ગામે નિશાળ પાછળ જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત પોલીસને મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા ગોપાલભાઈ જાદવભાઈ ડાભી…

પાલિકામાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

ભાટિયા સોસાયટી ગ્રામ પંચાયત ખાતે પણ આયોજન થયું વાંકાનેર: સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચાલી રહ્યું છે,…

વાંકાનેર તાલુકામાં પીજીવીસીએલનું ચેકિંગ થયું

જિલ્લામાં 1.14 કરોડની વીજચોરી ઝડપાઈ વાંકાનેર: મોરબી જિલ્લામાં વ્યાપક વીજચોરીની ફરિયાદો વચ્ચે તાજેતરમાં પીજીવીસીએલની વિવિધ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 2025 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 258 કનેક્શનમાં 1 કરોડ 14 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ છે.…

પંચાસીયામાં આજે શાને અહલે બયેત કોન્ફરન્સ

સુન્ની મોમીન-મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજરોજ શનિવારે રાત્રીના ” શાને અહલે બયેત કોન્ફરન્સ ” નું આયોજન – કરવામાં આવ્યું છે, જેમાં ખાસ મુંબઈથી આવેલ વક્તા દ્વારા મોમીન-મુસ્લિમ ધર્મગુરૂની ઉપસ્થિતિમાં ઇસ્લામિક હિસ્ટ્રી મુજબ કુરાન…

યુવા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરિદેવસિંહજી ઝાલાએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું વાંકાનેર: દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે 9થી 19 ઓગસ્ટ દરમિયાન મેરી મીટ્ટી મેરા દેશ અને હર ધર તિરંગા સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.   દેશની સ્વતંત્રતાના 75 વર્ષ…

જીનીયસ‌ સ્કૂલ- મહિકા ખાતે કાર્યક્રમ યોજાયો

વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમનો રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ વાંકાનેર: નેશનલ હાઇવે પર આવેલ‌ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા‌ ગામે આવેલ જીનીયસ‌ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો. નેશનલ હાઇવે પર આવેલ‌ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા ગામે…

20 વર્ષીય યુવાનને મારામારીમાં ઈજા

વાંકાનેર: અહીંના રેલ્વે સ્ટેશન વિસ્તાર શક્તિપરામાં રહેતા એક યુવાનને મારામારીમાં ઇજા થયાનું જાણવા મળેલ છે. મળેલ માહિતી મુજબ હસનપર પાસેના શક્તિપરામાં રહેતા વિપુલ ભુપતભાઈ મલ નામના 20 વર્ષીય યુવાનને મોરબી તાલુકાના મકનસર ગામ પાસે સર્વિસ રોડ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ…

શહેર-તાલુકામાં જુગારની બે રેડ: ૧૨ પકડાયા

હસનપર અને ઢુવા માટેલ રોડ ઉપર પોલીસ દરોડા વાંકાનેર શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૨ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧.૧૪ લાખ…

મેળાના મેદાનની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક

છેલ્લા બે વર્ષથી હરરાજીમાં પાલિકાને લાખોની આવક થાય છે અગાઉ વાંકાનેર પાલિકા દ્વારા નજીવી રકમમાં મેળાનું મેદાન આપી દેવાતું હતું વાંકાનેર: વાંકાનેરમાં મેળાના મેદાનની પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી. જેમાં કુલ મળીને ૯ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો…

અમરસરમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

મૃતક મૂળ કણકોટના હોવાની માહિતી વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા એક યુવાને આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. જાણવા મળ્યા મુજબ અમરસરના નરેશભાઈ ત્રિકમભાઈ ધંધુકીયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત…

Content Copying Forbidden !!

error: Content is protected !!