રાજકોટ તાલુકાના કયા ગામડામાં કયા ઉમેદવાર ને કેટલા મત મળેલા?
રાજકોટ તાલુકાના પચ્ચાસ ગામડામાં જે જે ઉમેદવારને જેટલા મત મળેલા તેની યાદી નીચે મુજબ છે
રાજકોટ તાલુકાના પચ્ચાસ ગામડામાં જે જે ઉમેદવારને જેટલા મત મળેલા તેની યાદી નીચે મુજબ છે
વાંકાનેર તાલુકાના સો ગામડા અને વાંકાનેર શહેર સહિત 192 બુથમાં જે જે ઉમેદવારને જેટલા મત મળેલા તેની યાદી નીચે મુજબ છે
પીરઝાદાને વાંકાનેર અને રાજકોટના ગામડાઓના વિસ્તારમાંથી નબળો પ્રતિસાદ મળ્યો વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા)ને 60,383 મત મળ્યા, આપ (વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી)ને 53,110 મત મળ્યા, જયારે ભાજપને 80,226 મત મળ્યા, આમ 19,843 (લગભગ 20…
આપના વિક્રમભાઈનો દેખાવ ધાર્યા કરતા ઘણો સારો રહ્યો: અન્ય ઉમેદવારો મળીને 5600 મતમાં સમેટાયા વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનો દેખાવ ખુબ જ નબળો રહ્યો અને આપનો દેખાવ ધાર્યા કરતા ઘણો સારો રહ્યો. કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ…
વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાવા બદલ કમલ સુવાસ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો કરશો અને લોકોના દિલમાં વધુ ચાહના મેળવશો એવી અભિયર્થના. – નઝરૂદીન બાદી.
ભાજપના જીતુભાઈ સોમાણી 13000 મતોથી જીત્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર 19 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 57,636 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 66,612, આપને 48,891 મતો મળ્યા છે. જેમાં હાલ 19 રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર પંદર રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 52,863, ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 54,027 અને આપને 34,563 મતો મળ્યા છે. જેમાં હાલ પંદર રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર…
મળેલ માહિતી મુજબ જે વિસ્તારની ગણતરી થઇ ગઈ છે ત્યાં જીતુ સોમાણીની ધાર્યા કરતા વધુ મત મળ્યા છે. હવે પછીના વિસ્તારમાં જાવીદબાવાને લીડ મળશે, કેટલી લીડ મળે છે, એ જોવાનું રહેશે. અત્યારે તે 2200 મતથી આગળ ચાલી રહ્યા છે.
Content Copying Forbidden !!