દિઘલીયા- શેખરડી રસ્તાનું રીસર્ફેસિંગ પૂર્ણ: મંગલ ભયો
વાંકાનેર: મોરબી જિલ્લામાં રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વાંકાનેર તાલુકામાં દિઘલીયા- શેખરડીના 3.5 કિલોમીટર ગ્રામ્ય માર્ગની અંદાજે રૂ. 120 લાખના ખર્ચે રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થતા વાહન વ્યવહાર પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ…




