કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેર મન મંદિર સોસાયટીમાં મકાન વેચવાનું છે

વાંકાનેર મન મંદિર સોસાયટીમાં મકાન વેચવાનું છે

લોકેશન: વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે મન મંદિર સોસાયટી પ્લોટ નં. ૨૧ (પુષ્કરભાઈ ત્રિવેદી- વિદ્યાભારતી વાળાની બાજુમાં) ક્ષેત્રફળ: જમીન ૧૦૦ ચો. વાર, ટાઈટલ કલીયર, સીટી સર્વે સાથે :બાંઘકામ: નીચે ૨૧X ૪૪ = ૧૦૦ વાર ૩ રૂમ, ઓસરી, રસોડું, બાથરૂમ સંડાસ ફર્સ્ટ…

આંગણવાડીમાં 9,000 થી વધુની ભરતી થશે

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને મળેલા મત

આંગણવાડી ભરતીનું ફરી એક મોટું જાહેરનામું આવવાનું છે અને આ વખતે 9,000થી વધુ જગ્યાઓની તૈયારી ચાલી રહી છે. 2025ની 9,878 જગ્યાઓની ભરતી તો ઝડપથી પૂર્ણ થઇ ગઈ.આંગણવાડી ભરતી અંગેની જાહેરાત:ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસે જાહેર મંચ પર જણાવ્યું કે ટૂંક…

જમીન માપણીમાં પારદર્શિતા વધારવા રાજ્યનો નિર્ણય

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને મળેલા મત

કલેક્ટરને આપવામાં આવી વધારાની સત્તા ખાનગી સર્વેયરોના લાયસન્સ હવે જિલ્લામાં જ ઈસ્યુ થશે રાજ્ય સરકારે જમીન સંબંધિત માપણી પ્રક્રિયાને વધુ ઝડપથી અને પારદર્શિતાથી પૂર્ણ થાય તે માટે એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કર્યો છે. અત્યાર સુધી ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા…

ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા મુકનાર સામે ગુન્હો

રાણેકપરના બે ઈસમો વિરૂદ્ધ મોરબી એસ.ઓ.જી દ્વારા કાર્યવાહી સમથેરવાના આઘેડને કાર ઝાડ સાથે અથડાતા ઇજા વાંકાનેર: પરવાનાવાળા બારબોર ડબલ બેરલ હથિયાર સાથેના ફોટા પાડી ઇન્સ્ટાગ્રામ સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર રાણેકપરના બે ઈસમો વિરૂદ્ધ મોરબી એસ.ઓ.જી દ્વારા કાયદેસરની…

ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વેક્ષણ હાથ ધરાયું

નવા બોર કે કુવા બનાવવા માટે ઉપયોગી નીવડશે ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના…

ડામર રોડના કામનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય

જીનપરામાં બનતા રોડ પર પાલિકાના હોદ્દેદારો-સદસ્યોની ઉપસ્થિતિ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના માર્ગો મરામત માંગી રહ્યા છે તેવી વ્યાપક ફરીયાદો મતદાર પ્રજાની ઉઠવા પામી હતી. જેના અનુસંધાને ગુજરાત રાજયના મુખ્યમંત્રીએ મોટાભાગના શહેર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગોને મજબૂત કરવાના આદેશો…

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

વાંકાનેર રોડ પર આર. કે. હબ પાસે અકસ્માત થયો હતો રાજકોટના સુર્યારામપરા ગામના તત્કાલિન સરપંચ અને બિલ્ડીંગ મટીરીયલ્સના ધંધા સાથે જોડાયેલા અશોકભાઈ વાલજીભાઈ ઝાલા તા.04/05/2021ના રોજ પોતાની કાર ચલાવીને કુવાડવાથી પોતાનાં ગામ સુર્યારામપરા જતા હતા ત્યારે વાંકાનેર રોડ, આર. કે.…

નવાપરાના દંપતીના રૂ.84 હજાર લૂંટનાર પકડાયો

માટેલ રોડ પર છરીઓ ઉડી રાતીદેવરીના ઉસ્માનભાઈની તબિયત લથડી વાંકાનેર: રાજકોટના મોરબી રોડ પર જકાતનાકેથી વાંકાનેર નવાપરાના દંપતીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂ. 84 હજારની રોકડ સેરવી લેનાર રીક્ષાગેંગના સૂત્રધારને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો. મુસાફરોને નિશાન બનાવતી…

વાંકાનેરમાં બે ગુન્હેગારના દબાણ તોડી પડાયા

10 લાખની જમીન દબાણ મુક્ત વાંકાનેર: સીટીમાં શરીર સંબંધી ગુન્હાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે શખ્સ દ્વારા સરકારી જમીન ઉપર જુદીજુદી જગ્યાએ દબાણ કર્યું હતું જેથી પાલિકા અને રેવન્યુ વિભાગ સાથે સંકલન કરીને ગઈ કાલે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને કુલ…

હાઇવે પર ભટકાયેલા બાઈકની ફરિયાદ દાખલ

ગાયત્રી મંદીર પાસે રહેતા યુવકનું મૃત્યુ નીપજેલ વાંકાનેર: બંધુનગર (મોરબી) પાસે આવેલ રાધે પેટ્રોલ પંપમાં નોકરી કરતા વાંકાનેર ગાયત્રી મંદીર પાસે રહેતા યુવક મોટર સાયકલ લઇ નાસ્તો લેવા જતા રાણેકપર ગામનું પાટીયુ પાસ કરી ક્રીષ્ના પેટ્રોલપંપથી થોડા આગળ રોડ પર…

Content Copying Forbidden !!

error: Content is protected !!