મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ
ડમ્પરીયાની પ્રવેશબંધી કરાશે વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામ પાસેથી રોજના 200 થી 250 ડમ્પરીયા નીકળે છે, બેફામ ચાલતા આ ડમ્પરીયાના કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે, સરપંચે આ બાબતની અનેક વાર લેખિત રજુઆત કરી છે, પણ વહીવટી તંત્ર કોઈ પગલાં ભરતું નથી,…






