મોરબી જીલ્લામાં બે નવા ડીવાયએસપીને નિમણુક

૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન રાજ્ય સરકાર દ્વારા આજે ૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન સાથે નિમણુક આપવામાં આવી છે સાથે જ પાંચ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી ડીવાયએસપી પી એ ઝાલાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે અને…



