કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category બાંધકામ

આઠ વર્ષની સુગરા બેલીમે આખા રમઝાનના રોઝા રાખ્યા

વાંકાનેરમાં દિગ્વીજયનગર (પેડક) ખાતે વર્ષોથી રહેતા ઈમ્તિયાઝભાઈ મયુદિનભાઈ બેલીમ તથા રીઝવાનાબેનની આઠ વર્ષની દિકરી સુગરા બેલીમે પવિત્ર રમજાન માસ દરમ્યાન આખા મહીનાના રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી. આ તકે તેમના સગા-સબંધીઓ તથા સ્નેહીજનો દ્વારા આ રોજેદાર બાળા સુગરા ઈમ્તિયાઝભાઈ…

12 વર્ષના જિસાનખાને આખા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર : પવિત્ર રમઝાન માસ પૂરો થયો, ઈદ મનાવાઈ રહી છે, ઈદ તો એમની જેમણે રમઝાનના બધા રોઝા રાખ્યા છે !! વાંકાનેર શહેરમાં એકતા સોસાયટીના જિસાનખાન જાવેદખાન ઉંમર 12 વર્ષ, જે છઠા ધોરણમાં ભણે છે, તેમણે આખા મહિનાના રોઝા રાખેલ…

વાંકાનેર નગરપાલિકાનો બાકી વેરો આજે પણ સ્વીકારશે

વેરો ભરવા પાલિકા તંત્રની તાકીદ અન્યથા કાર્યવાહી માટે તૈયારી રાખવી વાંકાનેર : શહેરની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે તા.૩૧.૦૩.૨૦૨પ ના રોજ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨પ પૂર્ણ થતુ હોય પરંતુ હજુ સુધી વાંકાનેર શહેરી વિસ્તારમાં ધણા આસામીઓ ઘ્વારા વેરાની ભરપાઈ…

દિલ્હીથી મુલાકાતે આવેલ નેશનલ લેવલની હેલ્થ ટીમનું પરિણામ

વાંકાનેર: તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) સિંધાવદર , વાલાસણ અને લાકડધારનું દિલ્લીની નેશનલ લેવલની ટીમ દ્વારા National Quality Assurance Standards certificate માટે તા. 08/03/2025 ના રોજ સેન્ટરની મુલાકાત કરી ચેકલીસ્ટ મુજબ મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ…

ખેરાળી દરબારગઢના શ્રીશક્તિ માતાજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી આયોજન રાજકોટ : સુરેન્દ્રનગરના ખેરાળી દરબારગઢ ગામે આવેલા શ્રીશક્તિ માતાજીના મંદિરે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી ઝાલા-રાણા પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે 1…

દસ વર્ષની દીકરીએ આખા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર : હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખી ઇબાદત કરી રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરમાં નાની બજારમાં રહેતા વોરા સમાજની દસ વર્ષની માલદેવીવાલા ફાતેમા મુરતુજાએ આખા મહિનાના રોઝા રાખી સમાજને પ્રેરણા આપી છે. એમના…

વાંકાનેરમાં નળમાં પીવાનું પાણી પ્રદુષિત આવે છે

જાગો સરકાર જાગો ! જાગો ધારાસભ્યશ્રી જાગો…!! વાંકાનેર: શહેરમાં હમણાંથી નગરપાલિકા દ્વારા નળ વાટે અપાતું પીવાનું પાણી પીળા કલરનું/ડહોળું પ્રદુષિત આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત છે. વાંકાનેરને મચ્છુ-1 ડેમમાંથી પાઇપ લાઈન મારફત પાણી અપાય છે, ત્યારે તાલુકાના…

વાંકાનેરના કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કર્યા

વાંકાનેર: મોરબી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય જેના પગલે વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યાના સમાચાર મળ્યા છે…. જાણવા મળ્યા મુજબ મોરબી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય જેના પગલે વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે, જેમા તાલુકા…

યુસીસી અંગેની બેઠકમાં મુસ્લિમ અગ્રણીઓનો ઉગ્ર વિરોધ

મોરબી: સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા હોય, આ દરમ્યાન મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની…

મોરબી જિલ્લામાં તમામ શિક્ષકોને આઈકાર્ડ અપાશે

મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોને આઈડી કાર્ડ આપવામાં આવશે. ટૂંક સમયમાં શિક્ષણ શાખા દ્વારા શાળાઓ પાસેથી શિક્ષકોની માહિતી એકત્ર કરી આ આઈકાર્ડ તૈયાર કરવામાં આવશે… મોરબી જિલ્લા પંચાયત દ્વારા સરકારી શાળાઓમાં જરૂરી સુવિધાઓ પુરી પાડવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!