કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

મોરબી ચુંવાળીયા કોળી સમાજના જીલ્લા પ્રમુખની વરણી કરાઈ

ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગમાં પ્રમુખ તરીકે હેમતભાઈ સુરેલાની વરણી કરવામાં આવી રવિવારે મોરબી ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. જે મીટીંગમાં મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી સમાજ પ્રમુખ…

ખવાસ સમાજમાં જ્ઞાતિ ભોજન રદ કરાતાં રોષ ભભૂકી ઉઠયો

અન્ય કોઈ પીઢ જ્ઞાતિજનોની સલાહ સૂચન લીધા વિના વર્ષોથી યોજાતું જ્ઞાતિ ભોજન રદ કરાયું જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં ખવાસ સમાજના આરાધ્ય દેવ દેશળ દેવની 95મી પુણ્યતિથિ આગામી તા. 4 એપ્રિલના ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે જ્ઞાતિની…

વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન

મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા યોજાનાર સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છનાર સંપર્ક કરે વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.  મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આગામી સમયમાં વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ…

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢનો ઇતિહાસ

જહાં રૂકા સસા વહાં પ્રતાપગઢ બસા ભરવાડ કુટુંબના સામાજીક પ્રસંગો આખું ગામ સાથે મળીને ઉજવે છે પ્રતાપગઢ એટલે સમગ્ર ગુજરાત/રાજસ્થાનમાં સૌથી નાના ગામમાં એટીએમ શરુ કરનારું અને તાલુકા આખામાં ટપક સિંચાઇની પહેલ કરનાર તથા બીએમસીમાં મૂકાયેલ પ્રથમ ગામ ગામથી આથમણી…

સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે હરિચરણદાસજી મહારાજની પુણ્યતિથિથી ઉજવાશે

રકતદાન કેમ્પ, બટુકભોજન, હનુમાન ચાલીસા સમૂહપાઠ સહિતના કાર્યક્રમોનું શનિવારના આયોજન વાંકાનેર -રાજકોટ રોડ પર આવેલ સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે આગામી તા.18ને શનિવારના રોજ બ્રહ્મલક્ષ્મી સદ્દગુરૂદેવ સ્વામી હરીચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ અનેકવિધ કાર્યો થકી આખો દિવસ ઉજવાશે, તેમાં વાંકાનેર ગાયત્રી શકિત…

23 કે 24 માર્ચે ચાંદ દેખાશે: માર્ચ મહિનામાં 31 વર્ષ પછી રમઝાન આવી રહ્યો છે

છેલ્લો રોઝા આ વર્ષે સૌથી લાંબો 14 કલાક 39 મિનિટનો રહેશે: ઈદ એપ્રિલના ચોથા સપ્તાહમાં 23 કે 24 માર્ચે ચાંદના દેખાવા સાથે રમઝાન માસની શરૂઆત થશે. રમઝાન માટેના કેલેન્ડર જારી કરવામાં આવ્યા છે અને મસ્જિદોમાં નમાજ પછી કેલેન્ડર આપવામાં આવી રહ્યા છે. આ…

સમાજના અડીખમ આગેવાન મર્હુમ કામદાર બાપા

કામદાર બાપાનો રાજકીય વારસો યુસુફ મીરાંજી અને એમના દીકરા ઝાહીર અબ્બાસે જાળવી રાખ્યો છે રાજાવડલાના મર્હુમ હાજીભાઇ વડાવિયા, ગારીડાના અલીભાઈ માથકીયા અને કામદાર બાપા; આ ત્રણેય વલ્લભભાઈના ખાસ માણસો હતા મર્હૂમ મોટાબાવાને પણ એ મોઢેમોઢ પોતાનો અભિપ્રાય કહેતા. તમારે એક…

જય વેલનાથ દાદા એજ્ય & ચેરી. ટ્રસ્ટ-વાંકાનેર દ્વારા આયોજીત સમૂહલગ્ન મહોત્સવ સંપન્ન થયો

દાતાશ્રીઓ પૈકી કેશરીદેવસિંહ ઝાલા, બાબુભાઇ ઉધરેજા, અમિતસિંહ રાણા, ભરતભાઇ સોમાણી તથા ભરતભાઇ સુરેલાએ આશિર્વાદ પાઠવ્યા વાંકાનેર: જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-વાંકાનેર દ્વારા આયોજીત આઠમો સમૂહલગ્ન મહોત્સવ ગઈ કાલે સંપન્ન થયો હતો.   આ પ્રસંગે મહંત શ્રી રામદાસબાપુ, મહંતશ્રી ધનશ્યામબાપુ. મહંત…

ડો. રિયાઝ કડીવાર કે જેના નામ પરથી રાજસ્થાનના સિંહનું નામ પડેલ છે

સિંહનાં આ ડોકટરની સેવા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશની સરકારે પણ મેળવેલ છે વાંકાનેરનું ગૌરવ અને કડીવાર કુટુંબના આ હીરોએ ગાંધીનગરના સચિવાલયમાં તથા ચોટીલાની કોર્ટમાં આવી ચડેલ દિપડાનું રેસ્કયુ કરેલ પીપળીયારાજ ગામના વતની અને સિંહનાં ડોકટર તરીકે પ્રખ્યાત રિયાઝએહમદ એફ.…

તીથવા મુકામે એપ્રિલ માસમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

હજનાળી વાળા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી હિંમતભાઈ વિઠ્ઠલજી જોશી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે સ્નેહ, શ્રધ્ધા, સમર્પણ અને શરણાગતીની ચાર દિશાઓ સમાવી પરમહંસોની સંહિતા સંદ્વય એટલે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ત્યારે આગામી તારીખ  ૦૭-૦૪-૨૦ર૩ શુક્રવારથી તારીખ ૧૩-૦૪-ર૦ર૩ ગુરૂવાર સુધી વાંકાનેર તાલુકાના તીથવા મુકામે માતંગી…

Content Copying Forbidden !!

error: Content is protected !!