કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

વાંકાનેર શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો

મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણીનું અને  બપોરે મહાપ્રસાદ ( ફરાળ )નુ આયોજન વાંકાનેર : મોરબી તાલુકાના અને વાંકાનેરથી દસ કિલોમીટર દૂર સજનપરમાં આવેલ ” શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર ” ખાતે શ્રી જડેશ્વર મહાદેવદાદાના પાવન સાનિધ્યમાં મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-2

નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા ‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા ઘોડા ભાગી ગયા. કોઠારીયા ભાંગતું બચી ગયું પંચાસિયામાં બાદી કુટુંબના…

હાઇકોર્ટના ચૂકાદા બાદ હવે 13 તારીખે યાર્ડનું ચૂંટણી પરિણામ જાહેર થશે

ચૂંટણી પછી ઠેઠ એક વર્ષ બાદ પરિણામ: વાંકાનેર મા. યાર્ડ પર કોનો કબ્જો થશે? 5 કોંગ્રસ પ્રેરિત સભ્યો જીત્યા છે હવે બાકીના 10 સભ્યોના આવનારા પરિણામ પર જબરો આધાર         વાંકાનેર માર્કેટિંગ યાર્ડની જાન્યુઆરી ૨૦૨૨ માં સામાન્ય ચુંટણી યોજાઈ હતી, જેમાં ખેડૂત વિભાગની…

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ

વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણી માટે આજરોજ ફાયનલ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં હાલ ફક્ત સંઘ માટે ચુંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, જે બાદ પ્રોસેસિંગ માટે પણ ટુંક સમયમાં જ ચુંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી જાહેર કરતા ના. કલેકટરશ્રી

કુલ 12 સભ્યોની ચૂંટણી માટે બ્લોકમાં ફેરફાર કરવામાં આવ્યો આજરોજ નાયબ કલેકટર વાંકાનેર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાં અનુસાર વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં કુલ 12 સભ્યોની ચૂંટણી માટે ગત વખતે કરતા આ વર્ષે બ્લોકમાં ફેરફાર કરી નાયબ કલેકટર દ્વારા…

મોરબી જીલ્લા ભાજપની કારોબારી બેઠક હળવદ ખાતે યોજાઈ

તમામ તાલુકાઓમાંથી ધારાસભ્યો, કેસરીસિંહ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાની કારોબારી બેઠક હળવદ ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર માં સંસ્કૃતિ હોલ માં યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો અંગે…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-1 

જુનાગઢ કિલ્લાના ચોકીદારે નુરાદાદા અને ચોરને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું દર શાબાન મહિનાના ચોથા ચાંદે કમીફઇના કુટુંબીજનો તીથવા, પંચાસિયા અને વઘાસીયાના બાદી ત્યાં ભેગા થઇ ફઇનો ફાતિયો કરે છે તીથવામાં રહેવા આવેલા ગોરાદાદા અને કમાલદાદા પૈકી કમાલદાદાનાં દીકરા જીવાદાદા, અને…

ભૂપત બહારવટિયો અને વાંકાનેર 

ભૂપતની ટોળકીએ છેલ્લી હત્યા મૂળ વાંકાનેર તાલુકાના લુણસરના કમળાશંકર દવેની કરી હતી આપણે આ લેખમાં ભૂપત બહારવટિયાના જીવનને બદલે વાંકાનેરવાસીઓ સાથે બનેલ કેટલીક ઘટનાઓ સુધી સીમિત રહીશું ભૂપત બહારવટિયાએ વાંકાનેર તાલુકાના કોઈ ગામ ભાંગ્યા નહોતા, વાંકાનેરવાસીઓને રંજાડયાના કોઈ દાખલા મળતા નથી.…

રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2

વાંકાનેર રાજને પણ અહીં આવવું પડે છે. સીંધાવદર, અરણીટીંબા, ખેરવા, વિગેરે ગામના દરબારો છેડા-છેડી છોડવા આવે છે પાળિયાઓમાં જેમાં હાથના નિશાન છે, તે સ્ત્રીઓના અને બીજા પાળિયા ભરવાડો, કોળીઓના છે, તેનાં વંશજો હાલમાં તેમને પૂજે છે. કન્યાશાળાના ઉગમણે એક ખાંભી…

સમસ્ત કોળી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન

ઈચ્છુક વર અને કન્યાના વાલીઓએ તા. ૧૮ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ મેળવી જમા કરાવવાનું રહેશે  માધાંતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માધાંતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર દ્વારા આગામી તા. ૧૨ માર્ચ ૨૦૨૩ ને રવિવારના રોજ દ્વિતીય…

Content Copying Forbidden !!

error: Content is protected !!