કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

આજરોજ થયેલ સરપંચની ચૂંટણીની મત ગણતરી પછી જાહેર થયેલ પરિણામો નીચે મુજબ આવ્યા છે….ખીજડીયા-પીપરડી(1) સલીમભાઇ રસુલભાઈ ભટ્ટી 736(2) અફસાના ઇરશાદ કડીવાર 1230પાજ(1) અબ્દુલમજીદખાન નુરખાન પઠાણ 163(2) રીમીબેન ઇબ્રાહિમ સિપાઈ 535શેખરડી(1) સરવૈયા રામજી ભવાન 318(2) સરવૈયા ગોરધન સોમા 321સતાપર(1) રાણીબેન રત્નાભાઈ…

રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

માર્કશીટો મંગાવવામાં આવી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે ‘૫૩ મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૭/૭/૨૦૨૫ ને રવિવારના રોજ કેશવ બેન્કવીટ હોલ લીલાપર રોડ ખાતે,…

બેટી પઢાવો અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

વાંકાનેર તાલુકામાં ૧૫૦૭ કુમાર અને ૧૫૪૬ કન્યા મળી ૩૦૫૩ બાળકોને પ્રવેશ અપાશે વાંકાનેર: કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને…

આવતી કાલે એચસીજી હોસ્પિટલ્સ રાજકોટના હૃદયરોગના નિષ્ણાંત ડૉક્ટર ડૉ. નીલેશ કથીરીયા દ્વારા રાહત દરે કન્સલટેશનની સુવિધા

વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે વાંકાનેર: આગામી તા.25/06/2025 ને બુધવારના એટલે કે આવતી કાલે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ્સ હૃદયરોગના રોગોના નિષ્ણાંત ડૉ. નીલેશ કથીરીયા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 1:00 થી 3:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… * એન્જીયોગ્રાફી…

ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોમાં 38.60 ટકા વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં મતદાન થઇ રહ્યું છે… 11 વાગ્યા સુધીમાં વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં સવારે 7 થી 11 કલાક દરમિયાન સામાન્ય ચૂંટણીમાં…

એકસાથે 23-23 વિદ્યાર્થીઓના મેડિકલમાં પ્રવેશ મેળવવાના સપનાને સાકાર કરતી ધી મોડર્ન સ્કૂલ

NEET RESULT 2025 વાંકાનેર: રાષ્ટ્રીય લેવલે NTA પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી મેડીકલમાં પ્રવેશ માટેની NEET- 2025 પરીક્ષાના ગઇ કાલે પરિણામો જાહેર કરવામાં આવ્યા હોય, જેમાં સર્વશ્રેષ્ઠ પરિણામોની હારમાળાને વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલે યથાવત રાખી ગત વર્ષની જેમ આ વર્ષે પણ…

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વિના મૂલ્યે ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા ગઈ કાલે વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થીઓ માટે શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની ધમાકેદાર એન્ટ્રી તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું…

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

આવતા શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા તા. 21/6/25 ને શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાણંદ સમાજના વિદ્યાર્થીઓનો સાહી સન્માન સમારોહ તથા વિના મુલ્યે નોટબૂક વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહ…

કોઠીમાં આજે જશ્ને ઉસ્માને ગની ખિરાજે અકીદત કાર્યક્રમ

ઈશાની નમાઝ બાદ વાંકાનેર: તાલુકાના કોઠી ગામે આજ તા: 15 જૂન રાત્રે ઈશાની નમાઝ બાદ મસ્જીદના ગ્રાઉન્ડમાં જશ્ને ઉસ્માને ગની ના વિષયથી એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખતીબે અહલે સુન્નત હઝરત અલ્લામા હાફીઝ મુફતી અશરફ રઝા સાહેબ…

તાલુકાના 11 ગામોમાં સરપંચની ચૂંટણી લડતા ઉમેદવારો

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

સતાપર અને કાશીપર-ચાંચડીયામાં ત્રણ-ત્રણ બાકીમાં બબ્બે ઉમેદવારો 19 પૈકી 8 સરપંચ બિનહરીફ ચૂંટાયા છે 22 જુનના રોજ મતદાન અને 25 જુને મતગણતરી વાંકાનેર: તાલુકામાં ગ્રામ પંચાયતોનું ચુંટણીમાં 19 પૈકી 8 સરપંચ બિનહરીફ ચૂંટાયા છે, અને તાલુકામાં કુલ ગ્રામ પંચાયતના 135…

Content Copying Forbidden !!

error: Content is protected !!