કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

કાયમી શિક્ષકોની ભરતી કરો ! રજૂઆત કરી

ટેટ પાસ ઉમેદવારોએ મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ માંગ મૂકી 5 સુધીમાં માંગ પૂરી નહિ થાય તો ૨૨/૧/૨૪ ના રોજ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં માંગણીની રજુઆત કરાશે વાંકાનેર : તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સરકારી દરેક માધ્યમની શાળાઓમાં શિક્ષકોની…

ગારિયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે સવારે દશ વાગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ પહોંચ્યો હતો ત્યારે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સરકાર દ્વારા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો અંગે માહિતગાર કરાયા હતા…. આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ…

રાજકોટ લોકસભાની ચૂંટણી માટે 19 હજાર કર્મચારીઓ

તા.29થી પાંચ દિ’ સૌરાષ્ટ્ર યુનિ.માં AROનો તાલીમ વર્ગ રાજકોટ: લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીપંચે એકશન મોડમાં આવી તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે 19 હજાર કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. જે પૈકીના 12તી 13…

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવીનું રાજીનામું

વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપવામાં આવ્યું છે અને હાલમાં પોતાના કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી તે પક્ષને પૂરતો સમય આપી શકતા ન હોય તે માટે થઈને આ રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ તેમણે…

ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોની નિયુક્તિ

વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઈ માણસુરિયા વાંકાનેર: જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઈ મીરાણી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ દેગામા, ઉપપ્રમુખ તરીકે કિશનભાઇ કારુ, મહામંત્રી તરીકે સુરેશભાઈ થરેચા, મહામંત્રી તરીકે પ્રતાપભાઈ લાલવાણી, મંત્રી તરીકે સંજયભાઈ સુરેલાં, મીડિયા ઇન્ચાર્જ…

ઓળ ગામે 20 જાન્યુઆરીથી રામકથા યોજાશે

ધર્મપ્રિય જનતાને સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા નિમંત્રણ વાંકાનેર : વાંકાનેરના ઓળ ગામ ખાતે સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તા. 20 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીરામ ચરિત માનસ પારાયણ નવાહયજ્ઞ અને…

ભાટીયા સોસાયટી કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ પ્રવાસ યાત્રા કરી

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આ સૂત્રને સાર્થક કર્યું વાંકાનેર: તારીખ 9 જાન્યુઆરી 2024 ના રોજ ભાટિયા સોસાયટી કન્યા પ્રા. શાળા નો કચ્છ(ભુજ)નો શૈક્ષણિક પ્રવાસ ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓનો કરવામાં આવ્યો. જેમાં બાળકોએ મોગલ ધામ કબરાઉ…

માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાશે

વાંકાનેર માંધાતા મંદિર મિટિંગ પ્રાગટ્ય દિવસ ૧૪-૧-૨૦૨૪ને મકરસંક્રાંતિ ખિહરના દિવસે ધામધૂમથી ઉજવણી કરવા માટે માંધાતા મંદિર જીનપરા ખાતે કોળી સેના માંધાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણાના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી મળેલી હોદેદારોની મીટીંગમાં સમગ્ર વાંકાનેર શહેરમાં જીનપરા…

સાઉદી અરબની સફરે: મુબારક હો…

વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા તેમજ વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા એમના પરીવાર સાથે પવિત્ર મક્કા મદિના જીયારત કરવા જતા હોય તેમને કમલસવાસ ન્યુઝ વતી મુબારકબાદી વાંકાનેર વિસ્તારની શાન્તી અને એકતા માટે દુઆઓ સાથે ખુબ ખુબ શુભકામનાઓ. તેઓશ્રી આગામી…

વાલાસણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત

વાંકાનેર: વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ૧૭ જેટલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ લઈ રથ મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ૨૦૪૭ માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી બનવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!