નોબલ કલીનીકમાં કરવામાં આવતી ખત્ના (સુન્નત)

ટાંકા વગરની રીંગવાળી ખત્ના આપણા વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં આધુનિક પદ્ધતિથી ખત્ના (સુન્નત) ડૉ. અનસ કે. બાદી દ્વારા કરી આપવામાં આવે છે * આધુનિક પધ્ધતિથી (રીંગવાળી) કરાવવામાં આવતી ખત્નાથી બાળકોને ઇન્ફેકશનની શકયતા નહીવત રહે છે.* ખોટુ કરીને ખત્ના (સુન્નત)…


