કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

નોબલ કલીનીકમાં કરવામાં આવતી ખત્ના (સુન્નત)

નોબલ કલીનીકમાં કરવામાં આવતી ખત્ના (સુન્નત)

ટાંકા વગરની રીંગવાળી ખત્ના   આપણા વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં આધુનિક પદ્ધતિથી ખત્ના (સુન્નત) ડૉ. અનસ કે. બાદી દ્વારા કરી આપવામાં આવે છે * આધુનિક પધ્ધતિથી (રીંગવાળી) કરાવવામાં આવતી ખત્નાથી બાળકોને ઇન્ફેકશનની શકયતા નહીવત રહે છે.* ખોટુ કરીને ખત્ના (સુન્નત)…

વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના સાહેબ બુધવારે વાંકાનેરમાં

રાત્રિ રોકાણ કરશે સાયલા, લીંબડી, ચુડા, રાણપુર સહિતના વિસ્તારોમાં જશે વાંકાનેર: વ્હોરા સમુદાયમાં આદરપાત્ર સ્થાન ધરાવતા સૈયદના સાહેબનો તા. ૧૯ મીથી એક સપ્તાહનો કાર્યક્રમ આયોજિત થયો છે. તેઓ હવાઈ માર્ગે મુંબઇથી જામનગર આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં જુદા-જુદા મથકોએ રાત્રિ રોકાણ કરી…

ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની સૌરાષ્ટ્રમાં પધરામણી

વ્હોરા સમાજમાં રૂહાની આનંદ વિવિધ ગામોમાં દિદાર આપશે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ છે તા.19ના બુધવારે જામનગરથી ધર્મયાત્રાનો પ્રારંભ રાજકોટ: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ, સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોવાના…

શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો પર્દાફાશ

બે હજારથી વીસ હજાર ફી વસુલતા હોવાનો આક્ષેપ વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી ઓપરેશન પાર પાડયું વાંકાનેર: અહીંના હસનપર પાસેના શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી પર્દાફાશ કર્યો છે. બીજી તરફ આ ભુઈએ…

ગોષે પાક رضی اللہ عنہ નું અનમોલ જીવન ચરિત્ર

ગોષે પાક رضی اللہ عنہ નું અનમોલ જીવન ચરિત્ર

લિ. મૌલાના ઝૈનુલ આબેદીન મિસ્બાહી તીથવા વાહ ક્યા મરતબા એગૌષ! હે બાલા તેરા – ઊંચે ઊંચો કે સરોસે કદમ આલા તેરા અલ્લાહ પાકનો કરોડો અહેસાન કે ઉમ્મતે મોહમ્મદિયાને દુનિયા અને આખેરતમા સફળ બનાવવા માટે પોતાના નેકબંદાઓ અવલિયા એ કીરામ, મુજદિદીને…

જીનપરા ગરબી મંડળ દ્વારા આજે વિરાંજલી કાર્યક્રમ

ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેશે શ્રી જીનપરા ગરબી મંડળ દ્વારા તા. રપ-૦૯-૨૦૨પ ને ગુરૂવારે ભારતીય વીર સૈનિકો માટે વિરાંજલીનો કાર્યક્રમ રાખેલ છે. તેમજ ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેવાના હોઈ તો આપ સૌને પધારવા અમારૂ ભાવભર્યુ આમંત્રણ…

મોમીનશાહ બાવાનો ૨૫ મો ઉર્સ મુબારક

મોમીનશાહ બાવાનો ૨૫ મો ઉર્સ મુબારક

આવતા શનિવારે રાત્રે તકરીરનો પ્રોગ્રામ વાંકાનેર: સજ્જાદાનશીન ખાનકાહે હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા રહેમતુલ્લાહ ત્આલા અલયહે એક યાદીમાં જણાવ્યું છે કે તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે હઝરત પીર સૈયદ અલીફૈઝુરરહેમાન ઉર્ફે મોમીનશાહ બાવા…

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે: વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના વડવાઓને સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે કલમો પઢાવી ઇસ્લામમાં દાખલ કરી ઈમાનની દૌલતથી નવાજ્યા, આપના પરદાદાનું નામ સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે છે, જે ઈરાન અને ખુરાસાનમાં તાતારી લોકોએ…

શ્રાદ્ધ નિમિત્તે વૃક્ષપ્રેમીને ઝાડવા અર્પણ કરાયાં

એક પેડ મારાજ કે નામ જેમને જંગી ગામના ના ઝાડવા વાલા રાસડો ખુબ જ વ્હાલો હતો વાંકાનેરમાં વર્ષોથી સૈવાકિય કાર્યો કરતા જીવદયાપ્રેમી કિડીને કિડયારૂ, પક્ષીને ચણ, શ્વાનને રોટલા તથા શ્રી એકલીયા બરારીયા હનુમાનજી મંદિર રાજકોટ રોડના સ્થાપક જ્યાં દર વર્ષે…

હડમતિયામાં આવતી કાલથી પાલનપીરનો મેળો

ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ તા. 16 થી 19 સુધી શ્રી પાલનપીર મંદિર ખાતે ભાદરવી નોમ, દશમ અને અગિયારસના મેઘવાળ સમાજ (અનુ.જાતી) દ્વારા પૌરાણિક મેળો ટંકારા: તાલુકાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાય છે, જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!