કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

સરધારકાના ધારાસભ્યના સમર્થકોએ માનતા પુરી કરી

દેરાળા ઠાકર બાપાના મંદિર ખાતે જીતુ સોમાણીને સાકર અને પેંડાથી જોખ્યા વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે ઠાકર બાપાના મંદિર ખાતે વાંકાનેરના ધારાસભ્યને સાકર અને પેંડાથી જોખી સરધારકા ગામના મતદારોએ માનતા પૂરી કરી હતી, ધારાસભ્યની ચૂંટણીમાં જીતવા સમર્થકોએ પોતાના ભગવાન દેવી દેવતાની…

જડેશ્વર રોડ પર વડસર પાસે કીડિયારું ભર્યું

વાંકાનેર: અહીંના જડેશ્વર જીવદયા ગ્રુપ- વાંકાનેર તથા યુવા શક્તિ ગ્રુપ- મોરબી દ્વારા વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર પાસે વડસર તળાવના જંગલ વિસ્તારમાં કીડીઓને ખોરાક મળતો રહે તે માટે 500થી પણ વધારે કીડિયારું ભરેલા શ્રીફળને જંગલમાં મૂકવામાં આવ્યા હતા. યુવાનોએ આ કાર્ય…

વાંકાનેરમાં પરશુરામ ધામનું ભવ્ય નિર્માણ

ભુદેવોને ઉમટી પડવા હાકલ તા. 29 થી 31 ઉજવાશે પ્રતિષ્ઠા મહોત્સવ વાંકાનેરમાં બ્રહ્મસમાજ સોસાયટી પરશુરામ ધામ ખાતે ભજન, ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જગતના આરાધ્ય દેવ અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા ભગવાન પરશુરામજીના ભવ્ય અને દિવ્ય નવનિર્મિત…

250 થી વધુ મસ્જિદોના નિર્માણમાં યોગદાન આપ્યું

મૂળ ટોળ (ટંકારા)ના વતની વાંકાનેર: આજે હું તમને એક અનોખા વ્યક્તિત્વ “અમિયલ બાદી” (એન્જીનીયર) વિશે જણાવીશ જેમણે ગુજરાતમાં 250 થી વધુ મસ્જિદોના નિર્માણમાં યોગદાન આપ્યું છે. તેઓ મસ્જિદોના નિર્માણ માટે મફતમાં યોજનાઓ (નકશા), ઊંચાઈ યોજનાઓ અને માળખાકીય યોજનાઓ બનાવે છે…

બે વર્ષની દીકરી શેરેબાનુએ રોઝુ રાખ્યું

વાંકાનેર: દાઉદી વ્હોરા સમાજમાં શોકપર્વ મોહરમના આશુરા પૂર્ણ થયાં, આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં જે ગામોમાં દાઉદી વ્હોરા સમાજ વસતો ત્યાં સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) એ પોતાના પ્રતિનિધિની આગેવાની હેઠળ ન્યાઝ, વાએઝ, મજલીસ જેવાં…

વાંકાનેરમાં ઠેરઠેર સબિલો, શહેરમાં તાજીયા ફર્યા

વાંકાનેર: હઝરત ઇમામ હુસેન અને તેના સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મોહરમ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મહોર્રમ પર્વની વિવિધ ધાર્મિક રીતી રીવાજ અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, શનિવારે સાંજના તાજીયા પડમાં…

મહોરમ અન્વયે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરજો

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

વાંકાનેરમાં ૫ થી ૭ જુલાઈ દરમિયાનનું જાહેરનામુ વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર…

સિંધાવદરમાં ઉજવાશે ગુરુ પૂર્ણિમા મહોત્સવ

જાહેર આમંત્રણ વાંકાનેર: ભગવાન શ્રી રામચંદ્રજી તથા ગુરુવર્ય સંત શ્રી લાલજી મહારાજના આશીર્વાદ થી “ગુરુપૂર્ણિમા’” મહોત્સવ ખુબ જ ધામધૂમ થી ઉજવવા માં આવશે. તો આપ સૌ સેવક હરિભકતો એ પધારવા મહંત શ્રી આનંદરામ બાપુનુ ભાવ ભર્યું આમંત્રણ છે. તા. ૧૦/૦૭/૨૦૨૫,…

માલધારી સમાજ દ્વારા અષાઢીબીજ મહોત્સવની ઉજવણી

ધારાસભ્યનો વટ પડે છે વાંકાનેર ખાતે સમસ્ત માલધારી સમાજ દ્વારા અષાઢી બીજ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો ઉપર નિકળી હતી આ શોભાયાત્રા પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માલધારી સમાજ…

કોઠીમાં આજે જશ્ને ઉસ્માને ગની ખિરાજે અકીદત કાર્યક્રમ

ઈશાની નમાઝ બાદ વાંકાનેર: તાલુકાના કોઠી ગામે આજ તા: 15 જૂન રાત્રે ઈશાની નમાઝ બાદ મસ્જીદના ગ્રાઉન્ડમાં જશ્ને ઉસ્માને ગની ના વિષયથી એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખતીબે અહલે સુન્નત હઝરત અલ્લામા હાફીઝ મુફતી અશરફ રઝા સાહેબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!