પાસલિયા હોસ્પિટલ (ચંદ્રપુર) તરફથી ઈદ મુબારક

પાસલિયા હોસ્પિટલ ડો. એસ. એચ. પાસલિયા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

પાસલિયા હોસ્પિટલ ડો. એસ. એચ. પાસલિયા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે
વાંકાનેર : આગામી તારીખ 27 મે ને મંગળવારના રોજ વાંકાનેરના વીસીપરા ખાતે ચામુંડા માતાજી તથા મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે… રમેશભાઈ કાનજીભાઈ સેટાણીયા તથા વિજયભાઈ શામજીભાઈ સેટાણીયા સહ સેટાણીયા પરિવાર દ્વારા આ નવરંગો માંડવો યોજાશે. જેમાં 27 મેએ સવારે 7…

એરપોર્ટ હાઈએલર્ટ પર હોઈ તથા સુરક્ષાને ધ્યાને રાખીને ફક્ત ૪ થી ૫ લોકોને જ જવું ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેનશ્રી તરફથી સહર્ષ માહિતી આપવામાં આવે છે કે, હજ ર૦રપ માટે અમદાવાદ એરપોર્ટથી જતાં હજ યાત્રિકોને વિદાય આપવા આવતા દરેક હજ…
વાંકાનેરમાં દા’વતે ઇસ્લામી ઇન્ડિયાની સૌથી પહેલી ઇંગ્લિશ મિડિયમ સ્કુલ શરૂ થવા જઇ રહી છે. નવા સંકુલનાં ઉદ્ઘાટનનો કાર્યક્રમ આજે રવિવારે રાત્રે 9:30 કલાકે રાખેલ છે… આ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપવા તમામ સાદાતે કિરામ, ઓલમાએ કિરામ, શિક્ષકવિદો, આગેવાનો, રાજકીય નેતા, શૈક્ષણિક…
બાવળાવદરમાં આવેલ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુસ્લિમ ચાંદ 13 જીલ-કઅદ તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના રોજ ઉજવવાનું નકકી કરેલ છે જેમાં આવવા હિન્દૂ-મુસ્લિમોને જાહેર આમંત્રણ છે. મિલાદશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રે દશ વાગે, સંદલશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રીના અને…
વાંકાનેર: ગુજરાત રાજ્ય હજ સમિતિના ડ્રો માં પસંદ થયેલા તેમ જ લિસ્ટ મુજબ 2167 સુધીના વેઇટીગ લીસ્ટ વાળા હાજીઓ માટે જ વેક્સીનેશન પ્રોગ્રામ તા.24-4-2025 ને ગુરુવારના રોજ મોહંમદી લોકશાળા મુકામે સવારના 8-30 કલાકથી 1-00 દરમ્યાન રાખેલ છે. તમામ હાજીઓ સમયસર…
મંદિરના ૨૫ માં વર્ષે મારુતિ યજ્ઞ, રાંદલ માતાજી ઉત્સવ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો તા. ૨૨ ના ઉજવાશે વાંકાનેર : શહેરથી પાંચેક કિલોમીટર દૂર ગઢિયા ડુંગરમાં બિરાજમાન શ્રી ગઢીયા હનુમાન મંદિરના ૨૪ વર્ષ પૂર્ણ થાય છે જેથી ૨૫માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે…
વાંકાનેર: તાલુકાના ગારીડા સુન્ની મુસ્લિમ જમાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગારીડા મુકામે નેશનલ હાઇવે સ્થિત હજરત પીર અબ્દુલશાહ બાવા (રહે.) નો ઉર્ષ શરીફ આવતા બુધવારે તા: 16 ઉજવવામાં આવશે, જેમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.…
વાંકાનેર: તાજેતરમાં સંસદમાંથી વકફ બીલ પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો છે જેનો દેશભરમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે ગઈ કાલે વાંકાનેર ખાતે UCC અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.. વાંકાનેર શહેર અને…
વાંકાનેર: નવા ધમલપર મુકામે 12 એપ્રિલના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે વેલનાથ બાપુની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. 12 એપ્રિલે બપોરે 3 કલાકે ગેલ માતાજીના મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. ભુવા પરસોત્તમભાઈ બાવરવાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ::…
Content Copying Forbidden !!