હઝરત મીરૂમીંયાબાવા સાહેબનો ઉર્ષ મુબારક સોમવારે
રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર: હઝરત સુફી સંત પીર સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.) સુન્ની, હનફી, હુસૈની, ચિશ્તી, મશાયખી, કડીવાલનો ૧૦૨ મો ઉર્ષ મુબારક આવતા સોમવારે ઉજવવામાં આવશે…. હ. પીર સૈયદ મીરૂમીંયાબાવા સાહેબના ૧૦૨ મો તથા હ. પીર સૈયદ ખુરશીદહૈદર…