કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

હવે મોબાઈલ ચોરી/ખોવાઈ જવાનું ટેન્શન ખત્મ

સરકારે લોન્ચ કર્યું પોર્ટલ! ફટાક દઈને ટ્રેક થઈ જશે નવી દિલ્હીઃ ક્યારેય પણ મોબાઈલ ખોવાઈ જવા પર આપણે તેને મળવાની આશા છોડી દઈએ છીએ. કારણકે, બહુ જ ઓછા લોકો એવા હોય છે, જેમનો ખોવાઈ ગયેલો મોબાઈલ પરત મળ્યો છે. મોબાઈલ…

2014 માં દાદીવારા કડીવાર કુટુંબના 861 ઘર

વાંકાનેર તાલુકામાં દાદીવારા કડીવાર 20 ગામડા અને વાંકાનેર શહેરમાં ગુલશન સોસાયટીમાં મળીને કુલ 861 ઘર છે. આ આંકડો 2014 માં પ્રગટ થયેલ કડીવાર કુટુંબના અહેવાલ પરથી લીધેલ છે. જો કે છેલ્લા આઠ વર્ષમાં આમાં વધારો થઇ ગયો હશે. ઘરની સંખ્યાને…

1 કિ.મી.નો હાઇવે બનાવવામાં કેટલો ખર્ચ થાય ?

40% પ્રોજેક્ટ વિલંબિત: દિવસે ને દિવસે વધી રહ્યો છે ખર્ચ દેશમાં દરરોજ લગભગ 25 કિલોમીટર હાઇવેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. હાલમાં, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દરરોજ 40 કિમી હાઈવે બનાવવાનું લક્ષ્‍ય રાખ્યું છે. તેને વધારીને 50…

મોમીન સમાજમાં હાલમાં કુલ ૨૬ અટક છે

બાદી , શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે આહમદભાઈ ડોડીયા સણોસરા કબ્રસ્તાનમાં દફન છે આખા સમાજમાં ડોડિયા કુટુંબનું માત્ર એક ઘર જ રહેલું, તેમના માસી રાણેકપરમાં હતા. ડોડિયા કુટુંબમાં બાપ તેના દીકરાનું મોઢું નહોતો જોઇ શક્તો. પેઢી દર પેઢી આમ…

ચાલો જાણીએ વાંકાનેર તાલુકા વિષે

વાંકાનેર તાલુકામાં મુસ્લિમ વસતિ ૩૨.૭ % છે. તાલુકાનો છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તી વધારો ૧૭.૮ ટકા છે. અનુ. જનજાતિમાં વસતિ વધારો સૌથી વધુ છે. ૨૦૧૧માં ૧૦૦૦ પુરૂષ સામે ૯૬૧ સ્ત્રીઓ હતી. ૧૦ ગામોમાં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ છે. સાક્ષરતા દર ૬૩.૯૩…

12 સાયન્સના રિઝલ્ટમાં વાંકાનેર ટોપ 10 વિધાર્થીઓ

ગુજકેટ વાંકાનેર ટોપ-૧૦માં મોર્ડન સ્કૂલના 7, જ્ઞાનગંગા સ્કૂલના 5, વી.એસ.શાહ સ્કૂલના 1 વિધાર્થીને મળ્યું સ્થાન… વાંકાનેર: આજે 12 સાયન્સ અને ગુજકેટનની ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. 12 સાયન્સના 2023 ના પરિણામમાં મોરબી જિલ્લાએ મેદાન માર્યું છે મોરબી…

મહિલાઓ વિશે તમે જાણો છો?

મહિલાઓ પુરુષની સરખામણીમાં વધારે વખત પાંપણો નમાવે છે દરેક મહિલા પોતાનામાં ખાસ હોય છે. અન્યથી અલગ હોય છે, ત્યારે આ જ બાબતને લઇને તમને મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક સત્યો જણાવીશું. એક સર્વેક્ષણમાં નિચે મુજબના તારણો નિકળ્યા છે. 0 તમને જાણીને…

વાંકાનેરમાં C.D.P.O.ની બિલ્ડીંગ બનશે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર ખાતે સીડીપીઓનું નવું મકાન બનનાર છે અને આ માટેનું ટેન્ડર પણ બહાર પડેલ છે. આ માટેની ગ્રાન્ટનું હેડ I.C.D.S. ગ્રાન્ટ છે. ટેન્ડર માર્ગ અને મકાન વિભાગ-RBD એ C.D.P.O.નું બાંધકામ નામથી પ્રકાશિત કર્યું છે. આ ટેન્ડર…

વાંકાનેર તાલુકામાં અનુ. જાતિ, અનુ. જનજાતિની વસતિ

વાંકાનેર તાલુકામાં કુલ વસ્તીના 5.11% અનુસૂચિત જાતિ (SC) અને 0.42% અનુસૂચિત જનજાતિ (ST) છે ભારતની વસ્તી ગણતરી છેલ્લે 2011 માં થઇ હતી, દર દશ વર્ષે થતી ગણતરી આ વખતે 2021માં થવાની હતી, જે હજી થઇ નથી. નિચેના આંકડા 2011ની ગણતરી…

ફ્રી સિલાઈ મશીન બ્યુટી પાર્લર કીટ અને અન્ય 27 જેટલા ધંધા માટે સાધન સહાય યોજના

માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ…

Content Copying Forbidden !!

error: Content is protected !!