કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

MRI ટેસ્ટ કરાવતા સમયે શું રાખશો કાળજી?

પંચાસિયામાં એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી

અમુક પરિસ્થિતિઓમાં MRI મશીન વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે MRI અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એ એક એવી ટેકનોલોજી છે જે શરીરના વિવિધ ભાગોની વિગતવાર તસવીરો લઈને તે ભાગમાં હાજર રોગને શોધી કાઢે છે. ઘણી વખત ડોકટરો માટે આપણા શરીરમાં…

છેલ્લા દશ વર્ષના વાંકાનેર તાલુકાના વરસાદના આંકડા

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

ટંકારા તાલુકાની વરસાદની સરેરાશ આશરે 28 ઇંચ જેટલી રહી વાંકાનેર: 28 જૂન સુધીમાં વાંકાનેર તાલુકામાં 162 મિમિ એટલે કે સાડા આઠ ઇંચ વરસાદ વરસી ગયો છે. 2015 (છેલ્લા દશ વર્ષ) થી પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે….. 2015 માં 378…

કોઠારીયાના શાહબુદ્દીનભાઈ શેરસીયાનો ઇન્તેકાલ

જે ચેન્નઈમાં ફેફસા ટ્રાન્સફરની સારવાર હેઠળ હતા હવે મદદની જરૂર નથી કોઠારીયા શેરસિયા પરિવારની યાદી અસ્સલામુ અલયકુમ !સલામ બાદ કહેતા દુઃખ અનુભવું છું કોઠારીયા ગામના શાહબુદ્દીનભાઈ જીવાભાઈ શેરસીયા જે ચેન્નઈમાં ફેફસા ટ્રાન્સફરની સારવાર હેઠળ હતા તે અલ્લાહની રહેમત માં પહોંચી…

દિગ્વીજયનગરના ગુરુકૃપા પરિવારમાં દુઃખદ અવસાન

બેસણું તા.૧૨-૦૬-૨૦૨૫, ગુરૂવારના સ્વ.મંછાબા અજીતસિંહ જાડેજા સ્વ. તા.૧૦-૦૬-૨૦૨૫, સંવત ૨૦૮૧ જેઠસુદ – પૂનમ ને મંગળવાર દિલગીરી સાથ જણાવવાનું કે તા.૧૦-૦૬-૨૦૨૫, મંગળવાર ના રોજ અમારા નાનાભાઇશ્રી અજીતસિંહ ચંદુભા જાડેજાના ધર્મ પત્ની સ્વ. મંછાબા અજીતસિંહ જાડેજા રામચરણ પામેલ છે. પરિવાર જેમનું મંદિર…

આઇ-ખેડૂત પોર્ટલમાં સબસીડીની માહિતી મળી રહે છે

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

ખેડૂતો માટે અતિ ઉપયોગી ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને…

સણોસરાના હાજીભાઈ સર્કલનો લાલપરમાં ઈંતેકાલ

વાંકાનેર: તાલુકાના મોમીન સમાજના પ્રથમ તલાટી અને હાજીભાઇ સર્કલ તરીકે ઓળખાતા શેરસિયા હાજીભાઈ અલીભાઈનો આજે લાલપર મુકામે ઈંતેકાલ થયો છે. અલ્લાહ પાક એમને જન્નત નસીબ ફરમાવે (આમીન) એમની દફનવિધિ આજે જોહર બાદ સણોસરા (તા: રાજકોટ) મુકામે રાખેલ છે અને જિયારત…

પીપળીયા રાજ: 103 વર્ષની વયે અવસાન

વાંકાનેર: પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ શેરસીયા હુસેનભાઈ વલીભાઈ (95861 52058) ના અમ્મીજાન અને તાલુકા પંચાયતના પીપળીયા રાજ સીટના સદસ્ય શેરસીયા અમીનાબેન હુસેનભાઈના સાસુનું ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ 103 વર્ષની વયે અવસાન થયેલ છે. મરહુમાને અલ્લાહ પાક…

શું તમારી જમીન કે મકાન પર ગેરકાયદે કબજો છે?

લડવાને બદલે આ રસ્તો અપનાવો તમને મિલકત અને વળતર બંને મળશે જો તમારી જમીન કે મકાન પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે, તો સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે ઝઘડા અને તણાવને જન્મ આપવાને બદલે કાયદાકીય માધ્યમથી પરિસ્થિતિનો…

“દારુલ ઉલૂમ ગૌષે સમદાની” ની કારકિર્દી તરફ એક નઝર

વાંકાનેર: મુસ્લિમ સમાજનાં બાળકોની તાલીમ વ તર્બિયત, તેમજ કૌમો મિલ્લતની દીની રહનુમાઈ અને અકાઇદે અહલે સુન્નત વ જમાઅતની હિફાઝત માટેના નેક મકસદથી સ્થાપવામાં આવેલ સંસ્થા છે. જેની કારકિર્દીની મુખ્તસર માહિતી નીચે દર્શાવવામાં આવી છે. * તારીખ :- ૩૦-૦૯-૧૯૯૯ ના રોજ ટ્રસ્ટ…

રાજકોટ ડિવિઝનમાં આવતી કાલથી 4 માર્ચ સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝને એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચણોલ-હડમતિયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!