કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મોરબી

ગુલાબનગરના યુવકને અકસ્માતમાં ઇજા

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

વાંકાનેર: અહીંના ગુલાબનગર રાજાવડલા રોડ, વાંકાનેરના યુવકને અકસ્માતમાં ઇજા થતા દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો… વાંકાનેરના હસનપર ગામે બ્રીજ પાસે વાહન અકસ્માતમાં ઇજાઓ થતા જેરામભાઇ દેહુરભાઇ ઉધરેજા (ઉ.40) રહે. ગુલાબનગર રાજાવડલા રોડ, વાંકાનેરને સારવાર માટે મોરબીની સિવિલે લઇ…

હડમતિયામાં આવતી કાલથી પાલનપીરનો મેળો

ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ તા. 16 થી 19 સુધી શ્રી પાલનપીર મંદિર ખાતે ભાદરવી નોમ, દશમ અને અગિયારસના મેઘવાળ સમાજ (અનુ.જાતી) દ્વારા પૌરાણિક મેળો ટંકારા: તાલુકાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાય છે, જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા…

સરકારી સ્કૂલમાં ત્રીજા માળેથી પટકાતાં મોત

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

વાંકાનેર: અહીં રહેતા એક યુવકનું મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર સરકારી સ્કૂલમાં કોઈ કારણસર ત્રીજા માળેથી પટકાતાં મોત નિપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર રહેતા આદમભાઈ યશુખભાઈ શેખ (ઉ.વ.૪૦) નામનો યુવક મોરબીના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર સરકારી સ્કૂલમાં કોઈ કારણસર…

પોકસોના આરોપીનો નિર્દોષ છુટકારો

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

પલાંસડી વિસ્તારમાં રહેતી સગીરાને ભગાડી જવાનો મામલો મોરબી: વાંકાનેર તાલુકા ગામ પલાંસડી વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.…

ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા 2 બળદને ગૌરક્ષકોએ બચાવ્યા

મોરબીની વાવડી ચોકડી પાસેનો બનાવ બળદો ધિયાવડ વણઝારાથી ભરવામાં આવ્યા હતા મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલો બોલેરો ગાડીને રોકીને ગૌરક્ષકો દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાં બે બળદને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા…

વીજચોરીના કેસમાં લુણસરના શખ્સનો નિર્દોષ છુટકારો

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

મોરબીમાં પી.જી.વી.સી.એલ. વીજચોરીના કેસમાં નિર્દોષ છુટકારો કરવા કોર્ટે હુકમ કરેલ છે. આ બાબતે આક્ષેપીત અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયાના એડવોકેટ કરમશીભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર તાલુકા રૂરલ-૨ સબ ડીવીઝન, પી.જી.વી.સી.એલ. કચેરીએ આરોપી અશ્વીનભાઈ સોંડાભાઈ વાટુકીયા, રહે.લુણસર તા.વાંકાનેર, જી.મોરબી. સામે વીજ ચોરીની…

વીરપરના પરિવારને અકસ્માતમાં ઇજા: સારવારમાં

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

માટેલના પરપ્રાંતીય મજૂરનું તાવ સબબ મૃત્યુ વાંકાનેર: માટેલ પાસેના વીરપર ગામનો પરિવાર બાઇકમાં જતો હતો, ત્યારે વાંકાનેર હાઇવે બંધુનગર ગામ પાસે તેમનું બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો. બીજા બનાવમાં માટેલ રહેતા પરપ્રાંતીય મજૂરનું તાવ સબબ મૃત્યુ નીપજ્યું હતું……

CRS પોર્ટલમા જન્મ મરણની એન્ટ્રી કરવાની તાલીમ અપાઈ

જિલ્લા આંકડામદદનીશ વી.એમ. બાદીની ઉપસ્થિતિ મોરબી: ગઈ કાલે જીલ્લા ખાતે ડો. પી.કે. શ્રીવાસ્તવ જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, તાલુકા આંકડા મદદનીશ, તાલુકામાંથી એક ટેકનિકલ બાબતના જાણકાર…

મહિલાએ ઝેરી દવાના ટીકડા પી લેતા સારવારમાં

સુર્યારામપરમાં મૈત્રી કરાર કરેલ યુગલમાં ઝઘડા

બાથરૂમમાં પડી જતાં યુવાનને ઇજા વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મહિલાએ પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા બીજા બનાવમાં માટેલ રોડ ઉપર આવેલ કંપનીમાં રહેતો શખ્સ બાથરૂમમાં પડી જતાં સારવાર…

મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર પટેલ

મોરબી જિલ્લાના એસપીની બદલી: અમદાવાદ મુકાયા મોરબી : રાજ્યના 105 આઈપીએસ અધિકારીઓની ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની પણ બદલી કરવામાં આવી છે. તેમને અમદાવાદ એસઓજીના ડીસીપી બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમની…

Content Copying Forbidden !!

error: Content is protected !!