કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category કૃષિવિષયક

ખેડૂતોએ તા.૧૫ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. કાર્ડ કરાવી લેવું

પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.કાર્ડની નોંધણી ફરજિયાત છે વાંકાનેર: એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે. રાજયમાં ગત તારીખ ૧૫ ઓકટોબરથી…

અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન

ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમ, લતીપર રોડ- કલ્યાણપર ખાતે યોજાશે વાંકાનેર: રાજ્યમાં ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ માર્ગદર્શન મળે, તેમને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુથી આગામી તારીખ 6-12-2024 અને તારીખ 7-12-2024ના રોજ બે દિવસીય…

કેડિયાના ખીસ્સામાં આવી સૌરાષ્ટ્રમાં મગફળી

આજથી દોઢસો વર્ષ પહેલાની આ વાત છે ગુજરાતમાં આજે કોઈ શહેર ઓઇલ મિલ વગરનું નહીં હોય વાંકાનેર: ધોરાજી-માટી મારડ તાબેના પીપળીયા ગામમાં પદ્માબાપા નામે એક ખેડૂત રહે. એમનું કુટુંબ ખાધે-પીધે સુખી, શાહુકાર ગણાતા. એક વાર તેઓ એ જમાનામાં મદ્રાસ ગયા.…

ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે અરજી કરી શકાશે

વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ ૨૬/૧૧ થી ૦૨/૧૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે… ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે…

ડીએપી ખાતર પૂરૂ પાડવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત

વાંકાનેર: હાલમાં વાંકાનેર વિસ્તારમાં ખેડૂતો શિયાળું પાક લેવાની તૈયારી કરી રહ્યા હોય, ત્યારે આવી તાતી જરૂરીયાતનાં સમયે જ સમગ્ર વિસ્તારમાં ડીએપી ખાતરની અછત સર્જાયેલ છે, જેથી આ બાબતે વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ આબિદભાઈ ગઢવારા દ્વારા ખેડુતનાં વિશાળ હિતમાં ગુજરાત રાજ્યનાં…

કપાસ સમયસર વેચી દેવા જૂનાગઢ કૃષિ યુનિ.ની સલાહ

કૃષિ અર્થશાસ્ત્ર્ર વિભાગની રિસર્ચ ટીમના મતે આ વર્ષે કપાસના ભાવ ટેકાના ભાવ આસપાસ રહેશે દરેક સિઝનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) અલગ અલગ પાકને લઈને ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરે છે. ગુજરાતમાં ખરીફ્ પાકો બજારમાં આવતા થયા છે ત્યારે યુનિવર્સિટીએ કપાસના…

પંચાસિયા: કારખાનાના કેમિકલથી ખેતીને નુકસાન

વાંકાનેર: પંચાસિયા ગામે કારખાના દ્વારા છોડાતા કેમિકલના કારણે જમીનને તથા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે. આ સાથે તેને વિવિધ વિભાગોને આ મામલે રાવ પણ કરી છે… આ મામલે અમરશીભાઈ સોમાભાઈ સેતાણીયાના જણાવ્યા અનુસાર તેઓની ખેતીલાયક…

ખેડૂતોને ભેજ સૂકાયા બાદ કપાસ લાવવા CCI ની અપીલ

સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42 ખરીદ કેન્દ્રો ખોલાયા રાજકોટ: વર્તમાન કપાસ સિઝન 2024-25માં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. કપાસના ખેડૂતોના હિતની રક્ષા કરવા માટે, સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42…

પાક વળતર માટે 96 હજાર ખેડૂતની ઓનલાઇન અરજી

જિલ્લામાં 1.51 લાખ હેક્ટરમાં વરસાદી નુકસાની અન્ય જણસીની તુલનામાં સૌથી વધુ નુકસાની કપાસમાં દેખાઈ છેલ્લી તારીખ 10-11-2024 છે વાંકાનેર: મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે ચોમાસું પાકને મોટા પાયે નુકશાન થયું છે. જેના કારણે રાજ્ય…

ખેડૂતો પાસેથી 1995 પહેલાંનું જમીન રેકર્ડ માંગવાનું બંધ

દરેક કલેક્ટરોને સૂચના પડતર કેસો-ફાઈલોનો નિકાલ ઈ-સરકાર પોર્ટલથી કરાશે ગાંધીનગર ખાતે યોજાયેલ કલેક્ટર કોન્ફરન્સમાં રાજકોટ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને બિનખેતીની પ્રક્રિયા સરળ કરવા અને અરજદારોને હેરાનગતિ ઓછી થાય તે માટે 1995ના રેકર્ડ નહી માંગવા સૂચના આપવામાં આવી હતી.રાજ્ય સરકારે ખેડુત…

Content Copying Forbidden !!

error: Content is protected !!