કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category કૃષિવિષયક

જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવામાં પરેશાની

ગામ નમુના નંબર 6ની ઉતરોતર અને કનેકટેડ તેમજ પ્રોપર ચેનલ સાથે જોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતોને વધી મુશ્કેલી જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવા માટે મહેસુલ વિભાગે લીધેલા નિર્ણયથી ધરતીપુત્રોને ભારે પરેશાની વેઠવી પડે છે, ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો તેઓની જમીનની હકકપત્રકમાં…

ઠીકરીયાળાના ખેડૂતે પ્રાકૃતિક કૃષિ થકી લીંબુની ખેતી કરી

મેળવે છે 2 લાખ જેટલી આવક વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના ભરતભાઈ માંડાણીની કે જેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ થકી લીંબુની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓએ આ વર્ષે લીંબુના પાકની વચ્ચે પપૈયાનું વાવેતર કર્યું છે. દર 15 દિવસે વાડીમાં 5…

ખેડૂતો કરી શકશે ઓનલાઈન ખરીદ- વેચાણ

ઉપજની યોગ્ય કિંમત મળશે: એપ્લાય પ્રોસેસ જાણો ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે. જેમાં બારે માસ પાક લઈ શકાય છે. તેમ છતાં આપણો ખેડૂત પરેશાન જોવા મળતો હોય છે. તેનું કારણ ઓછી ઉપજ નહીં પણ અપૂરતો ભાવ હોય છે. અપૂરતા…

ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે

ગાંધીનગર: રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે. ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો…

તીથવાનાં નુરમામદે બીનઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવી

અંજીરની ખેતી કરવાનું આયોજન પ્રાકૃતિક કૃષિ અપનાવતા મળ્યું ફળદાયી પરિણામ વાંકાનેર : રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા તાલીમ અને શિબિરોનું તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવે છે. તેમજ અનેક યોજનાઓ પણ અમલી બનાવી છે. મોરબી…

ફળપાકો માટે યોજનાઓ હેઠળ અરજીઓ મંગાવાઈ

વિવિધ ઘટકમાં લાભ મેળવવા માટે ૧૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય…

નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં 50 ટકાનો ઘટાડો

ગાંધીનગર: 102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિનની ગાંધીનગર ખાતે ઉજવણી થઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 102 આંતરરાષ્ટ્રીય સહકાર દિન ની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી…

ડ્રોન ખરીદવા સબસીડી માટે ઓનલાઇન અરજી

આઇ ખેડૂત પોર્ટલ પર તા.3 જુલાઈથી (આજથી) અરજી કરી શકાશે વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની પ્રક્રિયા આગામી ૦૩ જુલાઇ ૨૦૨૪ થી આઇ ખેડૂત પોર્ટલ…

પીપળીયારાજ સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ

મહેબૂબભાઈ સરપંચની પેનલનો વિજય વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામે પીપળીયા રાજ જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં મહેબૂબભાઈ સરપંચની આખી પેનલમાંથી 20 એ 20 સભ્ય ચૂંટાઈ આવતા સામેની પેનલનો કારમો પરાજય થયેલ છે, સામેના તમામ ઉમેદવારો 75 થી 85 મતથી પરાજિત થયેલ.…

ટ્રેક્ટરના ટાયરોમાં પાણી ભરવાના ફાયદા

ખેડૂતો માટે ટ્રેક્ટર ખુબ જ ઉપયોગી મશીન હોય છે. ટ્રેક્ટરની મદદથી ખેડૂતો ખુબ ઓછા સમયમાં ખેતીનું સારું એવું કામ પૂરું કરી લે છે. અત્યારના સમયમાં જ્યાં કૃષિ ટેક્નોલોજીમાં સતત સુધારો થઈ રહ્યો છે ત્યારે આવામાં ઉત્પાદકતા અને મશીનોની કાર્યક્ષમતાને વધારવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!