કાલુપુર રેલ્વે સ્ટેશન જતા મુસાફરો ધ્યાન રાખજો
કાલુપુર રેલ્વે સ્ટેશનના રિડેવલમેન્ટના કારણે અહીંથી ઉપડતી 80 ટ્રેન ઉત્તરાયણ બાદ સાબરમતી,અસારવા,મણિનગર અને વટવા સ્ટેશનથી ઓપરેટ થશે અમદાવાદથી વટવા સ્થળાંતર અમદાવાદથી સાબરમતી સ્થળાંતર અમદાવાદથી મણિનગર સ્થળાંતર અમદાવાદથી અસારવા સુધી નીચેની સચોટ જાહેરાત રેલવે ખાતા મારફત હવે પછી થશે, ખરાઈ કરવા…