કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

નકલી બિયારણ બાબતે ખેડૂતની વેપારી સામે અરજી

સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયાએ માળીયા તાલુકા પીઆઇને છેતરપિંડીની અરજી કરેલ…

ખેડૂતોએ તા.૧૫ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. કાર્ડ કરાવી લેવું

પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.કાર્ડની નોંધણી ફરજિયાત છે વાંકાનેર: એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે. રાજયમાં ગત તારીખ ૧૫ ઓકટોબરથી…

કેડિયાના ખીસ્સામાં આવી સૌરાષ્ટ્રમાં મગફળી

આજથી દોઢસો વર્ષ પહેલાની આ વાત છે ગુજરાતમાં આજે કોઈ શહેર ઓઇલ મિલ વગરનું નહીં હોય વાંકાનેર: ધોરાજી-માટી મારડ તાબેના પીપળીયા ગામમાં પદ્માબાપા નામે એક ખેડૂત રહે. એમનું કુટુંબ ખાધે-પીધે સુખી, શાહુકાર ગણાતા. એક વાર તેઓ એ જમાનામાં મદ્રાસ ગયા.…

રાજકોટને મળનાર 4 નવી ટ્રેનનો સ્ટોપેજ વાંકાનેરને મળશે?

અમદાવાદ – કાલુપુર સ્ટેશનની નવનિર્માણ કામગીરીમાં 47 ટ્રેનો અન્ય સ્ટેશન પર ડાયવર્ટ અમદાવાદથી ઉપડતી 37 ટ્રેનોને મણીનગર, સાબરમતી અને અન્ય ટ્રેનોને રાજકોટ, વટવા, અસારવા સ્ટેશન પર ડાયવર્ટ કરવા આયોજન અમદાવાદ: આગામી ત્રણ વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના…

નકલી આઈએએસ અધિકારી પાસેથી અનેક ડોક્યુમેન્ટ જપ્ત

વાંકાનેરની સ્કૂલમાં તપાસ થવી જરૂરી અમદાવાદ: વાંકાનેર શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ શાહ પાસેથી અમદાવાદ ક્રાઈમબ્રાંચે અનેક સરકારી ડોક્યુમેન્ટ જપ્ત કર્યો હતા. જેમા સરકારના આરોગ્ય વિભાગના પરિપત્ર, મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ સેન્ટ્રલ ગર્વમેન્ટ લેટર, રાજમોતી ઈન્ફા કંપનીને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના…

વાંકાનેરના નકલી અધિકારીને પકડતી ક્રાઇમ બ્રાન્ચ

કિડીઝલેન્ડ અને જ્યોતિ સ્કૂલનો સંચાલક મેહુલ શાહ બોગસ લેટર હેડ બનાવી ખોટા કામ કરતો હતો એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હોવાનો ખુલાસો ખુદને ડિપાર્મેન્ટ ઓફ સાયન્સ અને રિસર્ચ ડેવલપમેન્ટનો ચેરમેન ગણાવતો કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ…

અમદાવાદ જતા નવા ત્રણ ટોલનાકા- માલિયાસણ પાસે પણ

વાંકાનેર: આપણે ટોલપ્લાઝાની હારમાળા વચ્ચે છીએ. વાંકાનેરથી કચ્છ, પોરબંદર, સોમનાથ જવામાં અનેક જગાએ ટોલનાકે ટેક્સ ચૂકવવો પડે છે. અત્યારે રાજકોટ કાર લઈને જવામાં કોઈ ટોલટેક્સ ભરવો પડતો નથી, પણ ચારેક મહિના પછી રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે બની રહેલ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ચૂંટણી પંચે કર્યો આદેશ

ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી…

કાલે જામનગર-વડોદરા એક્સપ્રેસ ટ્રેન રદ

રાજકોટ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 પર એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે 20 નવેમ્બર, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે,…

રાત્રીના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

વાંકાનેરમાં પણ અનુભૂતિ થઇ હતી વાંકાનેર: પાટણ નજીક રાત્રીના સમયે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેની અનુભૂતિ થઈ છે. મોરબી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે…  રાજ્યના સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટમાંથી મળતી વિગતો અનુસાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!