કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

વાંકાનેરથી રાજકોટ બસ ભાડું રૂપિયા 45 થયા

મોરબીના વાયા: હાઇવે 43 : અમદાવાદના 185 અને ટંકારાના 37 થયા વાંકાનેર: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે મુસાફરોના ખિસ્સા પર ભાડા વધારાનો બોજ ઝિંકી દીધો છે. .GSRTCએ એસટી બસ ભાડામાં એકાએક 10 ટકાનો વધારો ઝીંક્યો છે. આ નવા દરો મધરાત્રિથી…

કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં પરિણીતાનું મોત

તબીબી બેદરકારીનો આરોપ આ બનાવ અંગે અખબારી અહેવાલો મુજબ ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે રહેતી રાધીબેન અરજણભાઇ ખટાણા નામની ૩૫ વર્ષની પરણીતાને શ્વાસની બીમારી અને ઓકિસજન ઓછુ હોવાનાં કારણે ગત તા 23 નાં રોજ કુવાડવા ખાતે આવેલી ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરવામા…

વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને…

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે?

પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો ભારતમાં પોલીસ વહીવટ કેટલાક સ્તરોમાં વહેંચાયેલો છે, જ્યાં દરેક અધિકારીની અલગ અલગ જવાબદારીઓ અને સત્તાઓ હોય છે. તમે પોલીસ અધિકારીઓમાં ઘણી પોસ્ટના નામ સાંભળ્યા જ હશે. સામાન્ય રીતે લોકો એસપી, એસએસપી, ડીઆઈજી અને આઈજીની…

રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર/ આદિપુર સ્ટેશનો પર સ્ટોપેજ

એક માત્ર વાંકાનેરનું સ્ટોપેજ નહીં !! પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો…

TDO/ત.ક.મંત્રીને નાણાંકીય સિદ્ધાંતોની તાલિમ આપવાની ભલામણ

નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન! ગુજરાત વિધાનસભામાં ચોથા નાણાંપંચનો વચગાળાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં પંચાયતોની નાણાંકીય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને ગ્રામ્ય સ્તરે ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે મહત્વની ભલામણો કરવામાં આવી છે. ચોથા નાણાંપંચ દ્વારા…

સતાવતા લુખ્ખા તત્વો સામે આ નંબર પર કરો ફરિયાદ

ઓળખ ગુપ્ત રાખવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો સમાજમાં દહેશતનું વાતાવરણ ઉભું કરનારા અસામાજિક તત્વો સામે હવે ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આવા લુખ્ખા તત્વો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જાગૃત…

આજે વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ પ્રભાવિત

પશ્ચિમ રેલવે, ભાવનગર મંડલની એક યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક લઈને લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નબર 23 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને…

હઝરત પીર સૈયદ એહમદ હુસૈન ઉર્ફે બાલાપીર બાવા (રહે.)

(કડી શરીફ મહેસાણા) હઝરત પીર સૈયદ બાલાપીર બાવા રેહમતુલ્લાહ અલયહિકી શાનએ પાકકા ઝિક્ર કરના મુશ્કેિલ હી નહીં- નામુમકીન હૈ, કયું કે જહાં ઈન્સાની સોચ ખતમ હો જાતી હૈ; વહીસે ઔલિયાએ કામિલીનકી શાનકા ઝહુર હોતા હૈ ઔર ઉન વલિયોકો અલ્લાહ તઆલાને…

પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 9 થી 17 એપ્રિલ સુધી રદ

આ ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇન ને કનેક્ટિવિટી આપવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે એપ્રિલ મહિનામાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનની 4 ટ્રીપ રદ કરવામાં આવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!