કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

નગમા હત્યા: તાંત્રિકની પત્ની સહીત બે ઝડપાયા

ધમલપરના બે આરોપીનો સમાવેશ અમદાવાદ પોલીસે ઝડપી લીધેલ સીરીયલ કિલરે રાજકોટની યુવતીની હત્યા કરી મૃતદેહ કટકા કરી વાંકાનેર નજીક દાટી દીધાનો ખુલાસો કર્યા બાદ પોલીસે મૃતદેહના અવશેષો એકત્ર કર્યા હતા અને હત્યાના પુરાવા પ્રાપ્ત થયા બાદ હત્યાની ફરિયાદ નોંધી વધુ…

નોર્મલ કરતાં સિઝેરિયન ડિલીવરીની કમાણીમાં ડૉક્ટરોને વધુ રસ

ગાયનેક હોસ્પિટલોમાં પ્રસૂતા ‘ગ્રાહક’ બની નાણાં ખંખેરવા કરવામાં આવે છે બિનજરૂરી સિઝેરિયન ઓપરેશન ગર્ભવતી મહિલાઓની જીંદગી સામે રમત રમાઈ રહી છે ખ્યાતિ કાંડ બાદ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ચાલતા એક પછી એક કરતૂતનો ખુલાસો થઈ રહ્યો છે. ભગવાન સમાન ડૉકટરો હવે…

કચ્છમાં ફરી આવશે 2001 જેવો ભૂકંપ: એક્સપર્ટ્સ

ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે, ‘ગુજરાતમાં ત્રણ સબ ટેકટોનિક ઝોન છે. જેની અંદર છે કેમ્બે બેસિન કે જે પાલનપુરથી શરૂ કરીને વડોદરા સુધીનો બેલ્ટ છે. કેમ્બે ફોલ્ટ એ મેજર ફોલ્ટ છે આ સિવાય નાના-મોટા ફોલ્ટ છે. બીજો કચ્છ ઝોન સૌથી…

તો 30 મી પછી પાલિકા કર્મચારીઓની હડતાલ

બોર્ડ નિગમમાં તબીબી ભથ્થુ એક હજાર જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને માત્ર 100 રૂપિયા ! ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ તબીબી ભથ્થાં મુદ્દે કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે ગુજરાતની 157 નગરપાલિકામાં…

નકલી બિયારણ બાબતે ખેડૂતની વેપારી સામે અરજી

સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયાએ માળીયા તાલુકા પીઆઇને છેતરપિંડીની અરજી કરેલ…

ખેડૂતોએ તા.૧૫ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. કાર્ડ કરાવી લેવું

પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.કાર્ડની નોંધણી ફરજિયાત છે વાંકાનેર: એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે. રાજયમાં ગત તારીખ ૧૫ ઓકટોબરથી…

કેડિયાના ખીસ્સામાં આવી સૌરાષ્ટ્રમાં મગફળી

આજથી દોઢસો વર્ષ પહેલાની આ વાત છે ગુજરાતમાં આજે કોઈ શહેર ઓઇલ મિલ વગરનું નહીં હોય વાંકાનેર: ધોરાજી-માટી મારડ તાબેના પીપળીયા ગામમાં પદ્માબાપા નામે એક ખેડૂત રહે. એમનું કુટુંબ ખાધે-પીધે સુખી, શાહુકાર ગણાતા. એક વાર તેઓ એ જમાનામાં મદ્રાસ ગયા.…

રાજકોટને મળનાર 4 નવી ટ્રેનનો સ્ટોપેજ વાંકાનેરને મળશે?

અમદાવાદ – કાલુપુર સ્ટેશનની નવનિર્માણ કામગીરીમાં 47 ટ્રેનો અન્ય સ્ટેશન પર ડાયવર્ટ અમદાવાદથી ઉપડતી 37 ટ્રેનોને મણીનગર, સાબરમતી અને અન્ય ટ્રેનોને રાજકોટ, વટવા, અસારવા સ્ટેશન પર ડાયવર્ટ કરવા આયોજન અમદાવાદ: આગામી ત્રણ વર્ષ સુધી ચાલનાર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવનિર્માણના…

નકલી આઈએએસ અધિકારી પાસેથી અનેક ડોક્યુમેન્ટ જપ્ત

વાંકાનેરની સ્કૂલમાં તપાસ થવી જરૂરી અમદાવાદ: વાંકાનેર શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ શાહ પાસેથી અમદાવાદ ક્રાઈમબ્રાંચે અનેક સરકારી ડોક્યુમેન્ટ જપ્ત કર્યો હતા. જેમા સરકારના આરોગ્ય વિભાગના પરિપત્ર, મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ સેન્ટ્રલ ગર્વમેન્ટ લેટર, રાજમોતી ઈન્ફા કંપનીને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના…

વાંકાનેરના નકલી અધિકારીને પકડતી ક્રાઇમ બ્રાન્ચ

કિડીઝલેન્ડ અને જ્યોતિ સ્કૂલનો સંચાલક મેહુલ શાહ બોગસ લેટર હેડ બનાવી ખોટા કામ કરતો હતો એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હોવાનો ખુલાસો ખુદને ડિપાર્મેન્ટ ઓફ સાયન્સ અને રિસર્ચ ડેવલપમેન્ટનો ચેરમેન ગણાવતો કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ…

Content Copying Forbidden !!

error: Content is protected !!