કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

હવેથી 1951થી ખેડૂત ખાતેદારની ખરાઈ નહિ થાય

બિનખેતીમાં પણ હેરાનગતિ બંધ થશે જમીનના વેચાણની નોંધ દાખલ અને પ્રમાણિત કરવી સરળ બનશે વાંકાનેર: રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના…

ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરીથી શરૂ

હવે જમીન, વીજળી, રોડ સહિતનો કરાશે સર્વે ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે. પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ અપાયો છે.…

સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત

નહીંતર પગાર નહી મળે ગાંધીનગર: હવે સરકારી અધિકારી અને કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કર્મચારીઓની સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ માહિતી મળી રહે તે માટે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. રાજ્ય સરકારે બુધવારે પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે…

6 થી 9 સપ્ટેમ્બર યોજાશે વિખ્યાત તરણેતરનો મેળો

તરણેતર નામ કઈ રીતે પડ્યું? મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. ‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન…

રેલ્વે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

અમરસર- સ્ટેશન માસ્તર મનદીપસિંહ ઝાલાનો સમાવેશ રાજકોટ: રેલ્વેસેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 5 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક…

ગુજરાતમાં એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય

આગામી દિવસોની હવામાન વિભાગની આગાહી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ગુજરાતમાં અતિભારેથી મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ…

મધ્યાહ્ન ભોજનના મેનુમાં ફેરફાર થયો

સપ્તાહમાં 5 દિવસ પોષણયુક્ત લીલા શાકભાજી અમદાવાદ: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને હવે મધ્યાહન ભોજનમાં રોજ શાકભાજી ખાવા મળશે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત બાળકોના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શાકભાજીના વધુ ઉપયોગ પર ભાર મૂકાયો હોવાનું જાણવા…

ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતરનો કમાલ પ્રયોગ

નુકશાનકારક ગાંડો બાવળ ખેતીનું કલ્પવૃક્ષ બની શકે ભુજ: કચ્છની રેતાળ રણ પ્રદેશની જમીન અને તેની માટીમાં ફળદ્રુપતા ઓછી છે. જમીનને સુધારવા અને ફળદ્રુપતા વધારવા માટે ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતર બનાવવાનો સફળ પ્રયોગ કચ્છી કિસાનોએ કર્યો છે. આવો નવતર પ્રયોગ આખાં…

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

વાંકાનેર: મળેલ માહિતી મુજબ કચ્છમાં ફરી ધરા ધ્રુજી હતી. વાગડ વિસ્તારમાં ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો અને 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ગઈ કાલે રાત્રે 09:27 કલાકે નોંધાયો હતો. ભુકંપનો કેન્દ્ર બિંદુ રાપરથી 20 કીમી દૂર નોંધાયો છે. જાનમાલની નુકશાનીના…

જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય?

24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે વાંકાનેર: અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અવારનવાર છાપામાં જુગાર રમવા અંગેના ગુનાઓ વિશે સમાચાર આવે છે. જુગાર રમવાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!